ભારત
-
સોદાના વડા રામ રહીમને હરિયાણામાં ધારાસભા ચૂંટણીમાં તા.4ના રોજ મતદાન પૂર્વે જ 20 દિવસના પેરોલ મળતા રાજકીય વિવાદ સર્જાયો છે.
પંજાબ, હરિયાણા ઉપરાંત રાજસ્થાન અને ઉતરપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પ્રભાવ ધરાવતા ડેરા સચ્ચા સોદાના વડા રામ રહીમને હરિયાણામાં ધારાસભા ચૂંટણીમાં તા.4ના…
Read More » -
સીએમ મમતા બેનર્જીએ ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને પશ્ર્ચિમ બંગાળમાં પૂર અંગે ચેતવણી આપી ,
સીએમ મમતા બેનર્જીએ ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને પશ્ર્ચિમ બંગાળમાં પૂર અંગે ચેતવણી આપી છે. ચાર પાનાના પત્રમાં મમતા…
Read More » -
iPhone સિરીઝ iPhone 16 સિરીઝનું પહેલું વેચાણ આજથી ભારતમાં શરૂ , મુંબઈના BKC ખાતે એપલ સ્ટોરની બહાર એક વિશાળ ભીડ ,
મુંબઈ સ્થિત Apple BKC અને દિલ્હી સ્થિત Apple Saket ના ઑફલાઇન સ્ટોર્સ પરથી ગ્રાહકો આજે Appleના આ નવા મૉડલ ખરીદી…
Read More » -
દેશના વડાપ્રધાનને ચોર કહેનારનો તમે બચાવ કરો છો , ખડગેએ લખેલા પત્રનો નડ્ડાએ આકરો જવાબ આપ્યો ,
વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના નેતાઓ દ્વારા જીભ કાપી નાખવા સહિતની ધમકીઓ અને વિવાદાસ્પદ ટીપ્પણીઓ સંબંધમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન…
Read More » -
શ્રીપાદ દામોદર સાતવલેકરના વેદોના હિન્દી ભાષ્યના ત્રીજા સંસ્કરણનું સંઘના સરસંઘચાલકના હસ્તે લોકાર્પણ ,
વેદ ભૌતિક અને આધ્યાત્મિક જ્ઞાનનો ભંડાર છે તે અખિલ બ્રહ્માંડનુ મુળ છે.વેદ પુરી દુનિયાને જોડવાનું કામ કરે છે. આ વાત…
Read More » -
જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન ,
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થવાનું છે. બુધવારે રાજ્યની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. જેમાંથી 16…
Read More » -
કેજરીવાલની રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે બોલ્યા-મેંં ના પાડી હતી કે રાજકારણમાં ન જવું ,
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સીએમ પદેથી રાજીનામાની જાહેરાત બાદ દિલ્હીમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. હવે સીએમ કેજરીવાલના આ નિર્ણય…
Read More » -
ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં બે ગેંગરેપ , યુવતિને ઘેરથી ઉઠાવીને પાંચ શખ્સોનું સામૂહિક દુષ્કર્મ ,
ઉત્તર પ્રદેશનાં આગ્રા જિલ્લાના ન્યુ આગ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર બળાત્કારની સનસનાટીભરી ઘટના…
Read More » -
અરવિંદ કેજરીવાલ આવતીકાલે મુખ્યમંત્રી પદ છોડશે તેમના અનુગામી અંગેકેજરીવાલના નિવાસે બેઠકોનો ધમધમાટ રાઘવ ચઢ્ઢા પણ ફ્રન્ટ રનર તરીકે ચર્ચામાં ,
હાલમાં જ જેલમાંથી છુટેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે મુખ્યમંત્રી પદ છોડશે અને તેમના અનુગામી અંગે પણ ચર્ચા શરૂ થઇ…
Read More » -
ગઇકાલે એક નાટયાત્મક જાહેરાતમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી, આમ આદમી પાર્ટીમાં અનેક દાવેદારો હોવાનો સંકેત ,
ગઇકાલે એક નાટયાત્મક જાહેરાતમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરીને એક તરફ હાલનું…
Read More »