ભારત
-
વિપક્ષી ગઠબંધન INDIAની મહત્વની બેઠક 31મી ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવા જઈ રહી છે
વિપક્ષી ગઠબંધન INDIAની મહત્વની બેઠક 31મી ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવા જઈ રહી છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં…
Read More » -
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવતા મહિને G20 શિખર સમ્મેલન થવા જઈ રહ્યું છે જેને લઈને તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવતા મહિને G20 શિખર સમ્મેલન થવા જઈ રહ્યું છે જેને લઈને તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.…
Read More » -
રક્ષાબંધનના અવસર પર મોદી સરકાર સસ્તા LPG સિલિન્ડરની ભેટ આપી શકે છે. LPG સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવી શકે છે.
રક્ષાબંધનના અવસર પર મોદી સરકાર સસ્તા LPG સિલિન્ડરની ભેટ આપી શકે છે. LPG સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં…
Read More » -
એજન્સીઓ વચ્ચે વોર CBI એ ED ના સહાયક નિર્દેશક વિરુદ્ધ FIR દાખલ કરી, જાણો સમગ્ર મામલો
CBI એ સોમવારે દિલ્હી દારૂ ગોટાળામાં ચાલી રહેલી તપાસ દરમિયાન પ્રવર્તન નિર્દેશાલય (ED) ના એક વરિષ્ઠ અધિકારી સહિત અનેક લોકો…
Read More » -
I.N.D.I.A ગઠબંધનની બેઠક માટે MVA એ સમિતિઓની રચના કરી, મીડિયા-આવાસ અને ટ્રાન્સપોર્ટેશનની જવાબદારી સોંપી
સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે સમિતિઓમાં ત્રણેય પક્ષોના બે – બે નેતાઓ સામેલ છે. આ સમિતિઓ મીડિયા, સોશિયલ મીડિયા, રહેઠાણ,…
Read More » -
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી એજીએમમાં કંપનીએ બોર્ડમાં મોટા ફેરફારોની જાહેરાત કરી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી એજીએમમાં કંપનીએ બોર્ડમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. નીતા અંબાણીએ કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ…
Read More » -
રોજગાર મેળો 2023 વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, સોમવારે દેશભરમાં 45 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. પીએમ આ યુવાનોને પણ સંબોધિત કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 લાખ કર્મચારીઓની ભરતી માટેના ‘રોજગાર મેળા’ ઝુંબેશ હેઠળ સોમવારે (28 ઓગસ્ટ) 51,000 થી વધુ યુવાનોને…
Read More » -
મદુરાઈ રેલવે સ્ટેશન પાસે મોટી ટ્રેન દુર્ઘટના, ટ્રેનમાં આગ લાગતા 9 લોકોના મોત અને 20 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અંદર આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, લખનઉથી રામેશ્વરમ જઈ…
Read More » -
ભારત હવે 23 ઓગસ્ટે નેશનલ સ્પેસ ડે ઉજવશે મોદી
પીએમ આજે ચંદ્રયાન-3ની સફળતા બાદ વૈજ્ઞાનિકો સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. અહીં PM મોદીએ જાહેરાત કરી છે કે, ભારતનું મૂન…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બે દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યા પછી ગ્રીસથી સીધા કર્ણાટકના બેંગલુરુ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (25 ઓગસ્ટ) બે દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યા પછી ગ્રીસથી સીધા કર્ણાટકના બેંગલુરુ જશે. તેઓ ચંદ્રયાન-3 મિશનમાં…
Read More »