ભારત
-
ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જેઓએ બે દેશોની વચ્ચે ટ્રેન દ્વારા પ્રવાસ કર્યો , હાઈ-ટેક સુરક્ષા અને હથિયારોથી સજ્જ ટ્રેનમાં PM મોદીએ પોલેન્ડથી કીવની 600 કિ.મી.ની મુસાફરી કરી ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડથી ટ્રેનમાં 10 કલાકની મુસાફરી કરીને યુક્રેન પહોંચશે. આ ટ્રેનનું નામ રેલ ફોર્સ વન છે. આ એક…
Read More » -
સુપ્રીમ કોર્ટ , ડોક્ટરો ફરજ પર પરત નહિ ફરે તો તેઓને ગેરહાજર ગણવામાં આવે ,
આરજીકર મેડિકલ કોલેજ- હોસ્પિટલની ઘટનાનો વિરોધ કરી રહેલાં ડોકટરોને ફરજ ફરી શરૂ કરવા, એસ.સી.એ કહયું હતું. કોર્ટે કહ્યું હતું કે …
Read More » -
ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગની યાદમાં સરકારે 23 ઓગસ્ટે નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરવાની જાહેરાત કરી અને ISROએ શેર કરીવિક્રમ લેન્ડર દ્વારા લેવાયેલી તસવીરો ,
ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગની યાદમાં સરકારે 23 ઓગસ્ટે નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. ભારત શુક્રવારે પહેલો સ્પેસ ડે…
Read More » -
કોલકાતા રેપ અને મર્ડર કેસ સામે વિરોધ દર્શાવવા બદલ પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પ્રખ્યાત અભિનેત્રી મિમી ચક્રવર્તીને બળાત્કારની ધમકીઓ મળી
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બનેલા બળાત્કારના કેસને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. દરમિયાન પશ્ચિમ બંગાળના તૃણમૂલ…
Read More » -
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં લેડી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસના આરોપીઓને લઈને મોટો ખુલાસો ,
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલકાતા રેપ-હત્યાના આરોપી સંજય રોયે તે રાત્રે દારૂ પીધો હતો. તે જ રાત્રે તે બે રેડ લાઇટ…
Read More » -
અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધ, આ પક્ષોએ આપ્યું છે સમર્થન ,
દલિત અને આદિવાસી સંગઠનોએ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે મજબૂત પ્રતિનિધિત્વ અને સુરક્ષાની માંગ માટે બુધવારે ભારત બંધનું આહવાન કર્યું…
Read More » -
ભારત આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ દરમિયાન તેઓ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન પણ કરશે.
નવી શિક્ષણ નીતિ માતૃભાષા પર ભાર મૂકે છે – PM મોદી , પીએમ મોદીએ કહ્યું કે દેશમાં નવી શિક્ષણ નીતિ…
Read More » -
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. બુધવારે (14 ઓગસ્ટ) કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ…
Read More » -
યૌન ઉત્પીડન કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા 83 વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી 7 દિવસની પેરોલ મંજૂર કરી છે ,
યૌન ઉત્પીડન કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા 83 વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે.…
Read More » -
જાણો કે ભારત સિવાય ક્યાં દેશો 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે ,
ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ સરકારની લાંબી ગુલામીમાંથી આઝાદી મળી હતી. આવી સ્થિતિમાં, આ દિવસ દર વર્ષે ખૂબ જ…
Read More »