ગુજરાત
-
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલને અચાનક જ દિલ્હીનું તેડુ આવતા તેઓ રવાના થયા હતા અને પાટનગરમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહ ની સાથે મુલાકાત
દેશમાં એક બાદ એક મુદા પર જબરા માસ્ટર સ્ટ્રોક તથા સસ્પેન્સ સર્જી રહેલી મોદી સરકાર આગામી દિવસોમાં કોઈ મોટો નિર્ણય…
Read More » -
આગામી તા.4થી રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે પ્રસિદ્ધ રસરંગ લોક મેળો યોજાય રહ્યો છે.બરોબર ત્યારે આ દિવસે સવારથી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે.
આગામી તા.4થી રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે પ્રસિદ્ધ રસરંગ લોક મેળો યોજાય રહ્યો છે.બરોબર ત્યારે આ દિવસે સવારથી રાજયના મુખ્યમંત્રી…
Read More » -
મહાઠગ કિરણ પટેલને જામીન મળી ગયા છે. ગુજરાતના રહેવાસી કિરણ પટેલની આ વર્ષે શ્રીનગર પોલીસે ધરપકડ કરી હતી
મહાઠગ કિરણ પટેલને જામીન મળી ગયા છે. ગુજરાતના રહેવાસી કિરણ પટેલની આ વર્ષે શ્રીનગર પોલીસે ધરપકડ કરી હતી. જામીન આપતી…
Read More » -
કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમાને લઈને વિવાદ વકર્યો
કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમાને લઈને વિવાદ વકર્યો છે. કથાકારો અને સંતોએ સાળંગપુર મંદિર પરિસરમાં ભગવાન હનુમાનજીના અપમાનને લઇને આક્રોશ વ્યક્ત…
Read More » -
પોલીસ કમિશનર અમદાવાદ જીએસ મલિકના આદેશથી અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 51 પોલીસ ઈન્સપેક્ટરની તાબડતોબ બદલીઓનો ગંજપો ચિપાયો છે
પોલીસ કમિશનર અમદાવાદ જીએસ મલિકના આદેશથી અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 51 પોલીસ ઈન્સપેક્ટરની તાબડતોબ બદલીઓનો ગંજપો ચિપાયો છે. તેમણે એવો…
Read More » -
ચંદ્રયાન-3 ની સફળતા બાદ તેની ડિઝાઈન પોતે બનાવી હોવાનો દાવો સુરતના મિતુલ ત્રિવેદીની મુશ્કેલી વધી છે. કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે ગુનો નોંધાયો છે
ચંદ્રયાન-3 ની સફળતા બાદ તેની ડિઝાઈન પોતે બનાવી હોવાનો દાવો સુરતના મિતુલ ત્રિવેદીની મુશ્કેલી વધી છે. કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી…
Read More » -
જરાત સરકાર દ્વારા જેવી ઓબીસી 27 ટકા કરવા મામલે જાહેરાત કરવામાં આવી
ગુજરાત સરકાર દ્વારા જેવી ઓબીસી 27 ટકા કરવા મામલે જાહેરાત કરવામાં આવી કે તરત થોડા જ કલાકોમાં ભાજપના પ્રદેશ કાર્યાલય…
Read More » -
પંચાયતમાં ઓબીસી અનામત મુદ્દે રાજ્ય સરકાર આજે કરી શકે છે મોટી જાહેરાત,
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં OBC અનામત મામલે મોટા સમાચાર સામે આવી રહ્ટા છે. જે મુજબ કેબિનેટમાં ઝવેરી કમિશનનો અહેવાલ રજૂ કરવામાં…
Read More » -
ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ગઈકાલે રાતે પોલીસ દ્વારા હાથ ધરાયું મેગા કોમ્બિંગ, 7 અલગ – અલગ વિસ્તારોમાં 50 અધિકારીઓ અને 225 પોલીસકર્મીઓએ કરી તપાસ.
રક્ષાબંધન અને જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પોલીસકર્મીઓને અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ એલર્ટ રહેવાની…
Read More » -
જુનાગઢ ના નામાંકિત ડો. ચિંનતન ભાઈ યાદવે રૂપિયા કરતા પ્રથમ બાળકની સારવારને મહત્વ આપી, ક્ષણભરની રાહ જોયા વગર કિંમતી ઈન્જેક્શન આપ્યું
રૂપિયા કરતા પ્રથમ બાળકની સારવારને મહત્વ આપી, ક્ષણભરની રાહ જોયા વગર કિંમતી ઈન્જેક્શન આપ્યું. ગડુ શેરબાગમાં રહેતા રાજેશભાઈ ભુવા પ્રાઈવેટ…
Read More »