ગુજરાત
-
અમદાવાદ ની આજની પ્લેન દુર્ઘટના માં ગુજરાત ના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાદુઃખદ અવસાન થયું છે ,
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચૂંટણી ડયુટી પૂરી કરીને તેમના કુટુંબ સાથે જોડાવા લંડન જવાના હતા અને બપોરે 12.10 તેઓએ બોર્ડીંગ…
Read More » -
અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ આ હ્યદયદ્રાવક દુર્ઘટનાથી ભાવુક થયા ,
અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ આ હ્યદયદ્રાવક દુર્ઘટનાથી ભાવુક થયા છે. તેમણે જણાવ્યું…
Read More » -
પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી ; પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી ,
આજે એરઈન્ડીયાના લંડન જતા વિમાનને નડેલી દુર્ઘટનામાં વિમાનનું સંચાલન સંભાળી રહેલા કેપ્ટન સુમીત સભરવાલ 8200 કલાકનો ફલાઈંગ અનુભવ ધરાવે છે…
Read More » -
વિજયભાઇ લંડનની દુર્ઘટનાગ્રસ્ત ફલાઇટમાં હોવાની વાત પહોંચતા જ પૂરા રાજયમાં ચિંતાનું મોજુ ,
અમદાવાદમાં દુર્ઘટના ગ્રસ્ત થયેલ વિમાનમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. પંજાબમાં તેઓએ ચૂંટણી ડયુટી પૂરી કરીને તેમના…
Read More » -
અમદાવાદમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે, મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું ,
અમદાવાદમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે, મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38…
Read More » -
સુરતમાંથી એક હચમચાવતો વીડિયો વાયરલ થયો છે જેમાં 2 યુવકોને તાલિબાની સજા આપવામાં આવી ; યુવકોને નાગા કરીને માર્યા ,
સુરતથી એક વીડિયો સોશિયમ મીડિયામાં વાયરલ થયો છે જેમાં કેટલાક વેપારીઓ દ્વારા બે યુવકોને નિર્વસ્ત્ર કરીને લાકડાંના દંડા વડે ફટકારવામાં…
Read More » -
ગુજરાતમાં સતત બીજા દિવસે નવા કેસો 200 થી વધુ: કુલ એકટીવ દર્દી 1227 તેમાંથી 23 હોસ્પીટલમાં સારવાર હેઠળ
ગુજરાતમાં કોરોનાના નવા કેસોની સંખ્યા સતત બીજા દિવસે 200 થી વધુ રહી હતી અને સંક્રમણ સતત વધી રહ્યું હોવાથી રાજય…
Read More » -
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસ અને જગન્નાથ રથયાત્રાને લઈને મોટું નિવેદન આપ્યું છે. ‘વૃદ્ધો-બિમાર ઘરે બેઠા જ રથયાત્રાના દર્શન કરજો ,
ગુજરાત ભાજપના પ્રવકત્તા અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસ અને જગન્નાથ રથયાત્રાને લઈને મોટું નિવેદન…
Read More » -
પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના પત્નીનું નિધન થયું છે. મોરારીબાપુના ધર્મ પત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે.
જ્યના પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના પત્નીનું નિધન થયું છે. મોરારીબાપુના ધર્મ પત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. નર્મદાબેને ભાવનગર જિલ્લાના…
Read More » -
ગુજરાતના 7 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થશે.
કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગુજરાત ભરમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે…
Read More »