ગુજરાત
-
આઈપીએલનાં ફાઈનલ જંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે તે સમયે ; અમદાવાદમાં એસ.પી. રિંગરોડ પરની જીનીવા લીબરલ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ,
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આજે આઈપીએલનાં ફાઈનલ જંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે તે સમયે જ ફરી એક વખત આ…
Read More » -
ગુજરાતમાં PTCમાં પ્રવેશ માટે છાત્રો-વાલીઓની રઝળપાટ: ‘ઓફલાઇન’ ફોર્મનો ફતવો ,
ગુજરાતમાં પી.ટી.સી. એડમીશન માટે ફોર્મ ભરવાનુ ચાલુ છે. હાલના ડીઝીટલ યુગમાં તમામ એડમીશન માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે પણ આટલા…
Read More » -
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ફરી એકવાર કોરોનાને લઈ અમદાવાદ એપી સેન્ટર બની ગયું હોય તેવી સ્થિતિ ,
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ફરી એકવાર કોરોનાને લઈ અમદાવાદ એપી સેન્ટર બની ગયું હોય તેવી સ્થિતિ…
Read More » -
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં 31 ફોર્મ ભરાયા : ચકાસણી શરૂ ,
ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પાસે અધધ 31 કરોડની મિલકત વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ…
Read More » -
કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઝંપલાવ્યું, બંને બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારીની જાહેરાત કરાઈ
ગુજરાતની ખાલી પડેલી કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. જે બાદ રાજકીય પક્ષો ફૂલ એક્ટિવ મોડમાં આવી…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ,રાજ્ય સરકારના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને કુટુંબદીઠ રૂા.10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી…
Read More » -
કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આગામી 22 જૂને રાજ્યની 8 327 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે, અને પરિણામ 25 જૂને આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને 2 જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે.
ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર કર્યાના 30 કલાકમાં રાજ્ય ચૂંટણી પંચે સુધારો કર્યો હતો. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કડી અને વિસાવદરમાં વિધાનસભાની…
Read More » -
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મોટા સમાચાર આવી ગયા છે. ચૂંટણી પંચ દ્વરા આજે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.
આખરે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખોની જાહેરાત કરી દીધી…
Read More » -
રાજકોટ ; વર્ધમાનનગરને અશાંતધારામાં સામેલ કરવા તૂર્તમાં રજુઆત ; વિધર્મી-પરપ્રાંતિયોને મકાન ન આપવા ના બોર્ડ-બેનર લાગ્યા ,
સામાજીક સંતુલન જાળવવા તથા કોઈ કોમી વિવાદ ઉભો ન થાય તેના ઉદ્દેશ સાથે લાગુ કરાયેલા અશાંતધારામાં શહેરનાં સંખ્યાબંધ વિસ્તારોને આવરી…
Read More » -
કોરોનાના નવા અર્ધો ડઝન કેસ 10 દિવસમાં રાજકોટમાં કુલ 11 દર્દી નોંધાઇ ગયા : બે વ્યકિત મુંબઇ અને દુબઇ રીટર્ન : છ પૈકી પાંચ લોકોએ વેકસીન લીધી છે
પુરા રાજયની સાથે રાજકોટમાં પણ કોરોના પોઝીટીવના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. ગઇકાલે શહેરમાં એક સાથે ચાર કેસ જાહેર…
Read More »