ગુજરાત
-
ગુજરાતમાં પણ હવે બહુ પત્નીત્વ માન્ય નહીં રહે: લીવ ઇન રીલેશનશીપનું રજીસ્ટ્રેશન જરૂરી ,
ગુજરાતમાં લાગુ થવા જઇ રહેલા યુનિફોર્મ સીવીલ કોડમાં રાજ્ય સરકારે જે પાંચ સભ્યોની કમીટી નિમી છે તે અલગ અલગ પાંચ…
Read More » -
IPS અભય ચુડાસમાએ તેમના પદ પરથી આપ્યું રાજીનામુ ,નિવૃતિના સમય પહેલા જ અભય ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે ,
સિનિયર IPS અભય ચુડાસમાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નિવૃતિના સમય પહેલા જ અભય ચુડાસમાએ રાજીનામું આપી દીધું…
Read More » -
ટૂંક સમયમાં ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ , ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતના કોઈ ઓબીસી નેતા હોઈ શકે છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની મુદ્દત પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઈને કોકડું ગૂંચવાયેલું…
Read More » -
ગુજરાતમાં યુસીસી લાગુ થનાર છે ત્યારે આજરોજ મુખ્યમંત્રી પ્રેસકોન્ફરન્સ યોજી કમિટી અંગે જાહેરાત કરશે ;
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની…
Read More » -
ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા જ કોંગ્રેસમાં મોટું ભંગાણ ,
ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા જ કોંગ્રેસમાં મોટું ભંગાણ થઈ ગયું છે. નગરપાલિકા,તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ…
Read More » -
જંત્રી વાંધા સૂચનો – નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારો માટે અલગ-અલગ ત્રણ કમીટી: અધ્યક્ષ પદે કલેક્ટર જંત્રી વાંધા સૂચનો-વિસંગતતાની ચકાસણી લોકલ સ્તરે થશે: સમિતિની રચના
ગુજરાતમાં નવા જંત્રી દરો લાગૂ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે જાહેર કરાયેલ સૂચિત મુસદ્દા સામે રાજ્યભરમાં ભારે ઉહાપોહ સર્જાતા વાંધા સૂચનો રજુ…
Read More » -
બનાસકાંઠાના બે ભાગલા પાડીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે જેને લઇને કાંકરેજનો સમાવેશ કરવામાં આવતાં શિહોરીના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખીને ધારાસભ્યોના વિરોધના સૂર ,
નવા વર્ષની શરૂઆતની સાથે જ બનાસકાંઠાના બે ભાગલા પાડીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે. જેને લઇને કહીં ખુશી, કહીં…
Read More » -
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીની તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીના 100માં જયંતી વર્ષની ઉજવણી થશે.
ઉજવણીમાં ખાસ કરીને ભારતીય બંધારણના શાશ્વત પણા સાથે રાષ્ટ્ર નેતાઓના આદર્શો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને જન માનસમાં સર્જનાત્મક રીતે…
Read More » -
અમદાવાદ શહેરમાં 31 મી ડિસેમ્બરની ઉજવણીને લઈ અમદાવાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર ; બે મુખ્ય રોડ પર વાહનનોની અવર જવર રહેશે બંધ
અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી નિમિત્તે જાહેર વ્યવસ્થા જાળવવા ટ્રાફીકના સુચારુ નિયમન તથા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવાના હેતુસર હુકમ કર્યો…
Read More » -
રાજકોટમાં ગતરાત્રિના રોજ અસામાજિક તત્વોની મારામારી સામે આવી છે ; મવડી ચોકડી ખાતે વધુ એકવાર જાહેરમાં મારામારીની ઘટના સર્જાઇ
રાજકોટમાં વારંવાર અસમાજિક તત્ત્વોના કારણે શહેરીજનોને હાલાકી વેઠવાની વારી આવી રહી છે. ત્યારે ગતરાત્રિના રોજ શહેરના મવડી ચોકડી ખાતે વધુ…
Read More »