ગુજરાત
-
ભાજપનાં મંડળોનાં પ્રમુખની વરણીની પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવી સિનિયર કાર્યકરો નારાજ ,
ભાજપનાં મંડળોનાં પ્રમુખની વરણીની પ્રક્રિયા હાલ સ્થગિત રાખવામાં આવી છે. તેમજ 3-4 દિવસ પછી ફરી સંગઠનની પુનઃ રચનાં પ્રક્રિયા હાથ…
Read More » -
બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકો પર હુમલાના પડઘાં હવે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ પડી રહ્યા છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકો પર હુમલાના પડઘાં હવે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ પડી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય…
Read More » -
જુનાગઢની ધર્મસભામાં મહંત મહેશગીરીનો હરીગીરીને લલકાર : હરીગીરી અને તેની ગેંગ વિરૂધ્ધ હ્યુમન રાઇટસ અને સરકાર તપાસ કરે તો મોટા કૌભાંડો બહાર આવશે ,
જુનાગઢ ભુતનાથ ખાતે ચાલતી શ્રીમદ ભાગવત પારાયણ કથાના અંતિમ દિવવસે અનેક સાધુ, સંતો, મહંતો, થાનાપતિઓ, મહામંડલેશ્ર્વર ઉપરાંત ભવનાથ ક્ષેત્રના વિવિધ…
Read More » -
ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે , BAPS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર સુવર્ણ મહોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી,
ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આવનાર છે. ત્યારે તેઓ સ્વામિનારાયણ સંસ્થાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. જેમાં સવારે બોડકદેવ…
Read More » -
આયુષ્યમાન યોજના હેઠળ અમદાવાદમાં એક વર્ષમાં સૌથી વધુ 1.49 લાખ લાભાર્થી હતા , 2023-24માં 6.14 લાખ આયુષ્યમાન કાર્ડ બન્યા હતા.
અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ખેલાયેલા ખૂની ખેલ બાદ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) ચર્ચામાં આવી ગઇ છે.…
Read More » -
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો પૂરતો ન મળવાથી લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો પૂરતો ન મળવાથી લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ ફેર પ્રાઇઝ…
Read More » -
સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી , આ ઘટનામાં ખનીજ માફિયાઓ રેડ દરમિયાન દાદગીરી કરતા જોવા મળ્યા હતા.
સુરેન્દ્રનગરના થાનગઢમાં છેલ્લા 1 મહિનાથી ખનીજ ચોરીની ફરિયાદ ઉઠી રહી હતી. જેને પગલે બાતમીને આધારે ખાણ ખનીજ વિભાગે થાનગઢના વેલાડા…
Read More » -
ગુજરાતમાં મેડિકલ સ્ટોરમાં એકપણ ધારાધોરણ કે નિયમોનું પાલન થતું નથી. આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે ફાર્માસિસ્ટ વિના ચાલતા મેડિકલ સ્ટોર ક્યારેક ગંભીર પરિણામ સર્જી શકે છે ,
ગુજરાતના 50 ટકા મેડિકલ સ્ટોર્સ ડ્રગ્સ એક્ટનો ભંગ કરી ફાર્માસિસ્ટની હાજરી વિના ધમધમી રહ્યા છે. છતાં આરોગ્ય વિભાગ આંખ આડા…
Read More » -
શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો, અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ પડ્યો, કમોસમી વરસાદના આગમનને લઈ જિલ્લાના ખેડૂતો ચિંતામાં ,
શિયાળાની ઠંડી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ જિલ્લામાં શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વિગતો મુજબ ધરમપુરના…
Read More » -
ખ્યાતિકાંડ નવા – નવા ફણગા ફુટી રહ્યા છે , ‘સામુહિક મીલીભગત’! બે સરકારી તબીબો-વીમા અધિકારીને તપાસ માટે તેડુ ,
સરકારી નાણા કટકટાવવા માટે દર્દીઓને બિનજરૂરી સ્ટેન્ટ મુકાતા બે લોકોના મોતના ચકચારી કિસ્સામાં સામેલ ખ્યાતિ હોસ્પીટલના નવા-નવા કરતૂતો ખુલવા લાગ્યા…
Read More »