Deprecated: Optional parameter $default declared before required parameter $emv is implicitly treated as a required parameter in /home/u781637109/websites/1aFow7I8d/public_html/wp-content/plugins/waspthemes-yellow-pencil/base.php on line 19
ગુજરાત Archives - Page 4 of 112 - News Click 24

આજથી તા.31 સુધી સૌરાષ્ટ્ર – કચ્છમાં ઠેર-ઠેર મધ્યમથી ભારે વરસાદ પડશે : હવામાન વિભાગ ,

ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે! હવામાન વિભાગે આગામી પાંચ દિવસ એટલે કે 26 થી 31 જુલાઈ, દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે …

આજે રાહુલ ગાંધી ચાર મહિનામાં ચોથીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આણંદ ખાતે નવનિયુકત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ચોથી વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આણંદમાં નવ નિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરશે. તેમજ ગુજરાતના નવ નિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે પણ મુલાકાત કરશે. તેમજ ગુજરાતના નવ નિયુક્ત જિલ્લા પ્રમુખોને તાલીમ આવશે. જિલ્લાઓમાં સંગઠનને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી ચર્ચા કરશે. તેમજ પ્રદેશ સંગઠનમાં નવા ફેરફારને લઈને પણ …

ભાવનગરનાં તળાઝા-ગોપનાથ આરસીસી રોડ પર વાહનો સ્લીપ થતા હોવાનો વીડિયો વાયરલ થયો ,

ભાવનગર જિલ્લામાં તંત્રની બેદરકારી ફરી એકવાર લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. તળાજા તાલુકાના ઉચડી ગામ નજીક તાજેતરમાં બનેલા તળાજા-ગોપનાથના RCC રોડ પર એક પછી એક વાહનો સ્લીપ થવાની ઘટનાઓ સામે આવી છે. વરસાદી માહોલ વચ્ચે વધુ પડતી લીસી સપાટી હોવાને કારણે વાહનોનો કાબૂ ગુમાઈ જાય છે અને અકસ્માત સર્જાય છે. વિડીયો વાયરલ થતાં …

અમદાવાદના ‘તથ્યકાંડ’ને તાજો કરતી પાટનગરમાં ઘટના ગાંધીનગરમાં કારે અનેકને ઉલાળ્યા : ગોંડલના વૃદ્ધ સહિત 4ના મોત

અમદાવાદમાં નવ લોકોનો ભોગ લેનારા ‘તથ્યકાંડ’ને લોકો હજુ ભુલી શકયા નથી ત્યાં આજે ગાંધીનગરમાં પુરપાટ જતા કારચાલકો લોકો-વાહનોને ઉડાવતા ચાર લોકોના મોત નિપજયા હતા અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં ભોગ બનેલા લોકોમાં એક ગોંડલના વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત બાદ લોકોએ કારચાલકને મારઝુડ કરી હતી અને પછી પોલીસે પહોંચીને …

આવતીકાલથી રાજ્યાં ફરી વરસાદનું જોર વધશે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ફરી વરસાદી માહોલ જામશે

એકસાથે 3 સિસ્ટમ સક્રિય થતાં ફરી માહોલ જામશે આવતીકાલથી રાજ્યાં ફરી વરસાદનું જોર વધશે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ફરી વરસાદી માહોલ જામશે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. 29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી 29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી …

અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત

અમદાવાદમાં સ્કૂલના ચોથા માળેથી વિદ્યાર્થિનીએ ઝંપલાવ્યું હતું. મળતી જાણકારી અનુસાર શહેરની સોમ લલિત સ્કૂલમાં ગઈકાલે ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ચોથા માળેથી ઝંપલાવ્યું હતું. આજે સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત થયું હતું. અમદાવાદના નવરંગપુરાની સોમ લલિત સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી નીચે કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મોત થયું …

રૂા. 1.05 લાખ કરોડની આવકવેરા વસુલાત ગુજરાતની સમૃધ્ધિનો પુરાવો : રાજયપાલ

આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસની ઉજવણીમાં અમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જ્યારે ભારત ચોથું સૌથી મોટું વૈશ્વિક અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે અને અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્યને પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે તે કરદાતાઓની પ્રામાણિકતા અને આવકવેરા વિભાગની કર્તવ્યનિષ્ઠાનું પરિણામ છે. આજે આપણે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ તે …

ગુજરાતમાંથી SBI બેંકના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં 5.50 કરોડની લોનના કૌભાંડનો પર્દાફાશ, પૂર્વ મેનેજરો સહિત 18ની ધરપકડ

દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સુરક્ષિત ગણાતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી લોન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સ્ટેટ બેંકની બે અલગ અલગ બ્રાન્ચમાં બેંકના તમામ નીતિ નિયમોને નેવી મૂકી અધધ કહી શકાય તેટલું 5.50 કરોડની લોન આપી છેતરપિંડી કર્યા હોવાનું બેંકની ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું છે. આ કૌભાંડ ગુજરાતના દાહોદમાં બનતા રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો …

ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક ; બ્રિજના સર્વેથી લઇને વિવિધ મુદ્દાઓની કરાશે સમીક્ષા ,

ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળ સાથે રાજ્યની વર્તમાન સ્થિતિની ચર્ચા કરશે. રાજ્યમા બ્રિજના સર્વે પછીની સ્થિતિ પર બેઠકમાં ચર્ચા કરાશે. મુખ્યમંત્રીની સૂચના પછી ખરાબ રસ્તાઓના કામ અંગે સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં વરસાદ અને જળાશયોની સ્થિતિ અંગે પણ ચર્ચા વિચારણા થશે. ખરીફ વાવેતર અને ખાતરની અછતને લઈને પ્રધાન મંડળ …

હાઈકોર્ટે પોલીસ ઇન્સ્પેક્ટરનો ઉધડો લીધો ; પોલીસ લોકોની અંગત જીંદગીમાં પણ દખલ દેવા લાગી છે ,

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વૈવાહિક જીવનની તકરારના કેસમાં સામેલ થઈને તેમના અમાનવીય વર્તન અને અસંવેદનશીલતાને લઇ ભારોભાર ટીકા કરી હતી અને તેમને એક તબક્કે સસ્પેન્ડ, ટ્રાન્સફર કે નોન એકઝીકયુટીવ પોસ્ટમાં મૂકી દેવા સરકારપક્ષને નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટ દ્વાર જણાવવામાં આવ્યું હતું કે, આવા પોલીસ અધિકારીઓ સમાજ માટે જોખમી …