ગુજરાત
-
ધોરાજી તાલુકાના તોરણિયા ગામે સીમવિસ્તારમાં પસાર થઈ રહેલી એક મજૂર પરિવારની એકવીસ વર્ષની યુવતીના ગળા પર છરીથી હુમલો કરી ગળુ કાપી હત્યા કરી નાંખતા સનસનાટી
ધોરાજી તાલુકાના તોરણિયા ગામે સીમવિસ્તારમાં પસાર થઈ રહેલી એક મજૂર પરિવારની એકવીસ વર્ષની યુવતીના ગળા પર છરીથી હુમલો કરી ગળુ…
Read More » -
મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રળિયાતા ગામમાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા વિતરણ કરાયેલા ઘઉંમાં કાંકરા હોવાની બૂમ ઉઠી
મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રળિયાતા ગામમાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા વિતરણ કરાયેલા ઘઉંમાં કાંકરા હોવાની બૂમ ઉઠી છે. આ અંગે…
Read More » -
BZ ગૃપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને લઇને રોજબરોજ અવનવા ખુલાસા થતા જોવા મળી રહ્યા છે. જેમાં આજે વધુ એક મહત્વનો ખુલાસો , ક્રિપ્ટો કરન્સીની એન્ટ્રી ,
BZ ગૃપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને લઇને રોજબરોજ અવનવા ખુલાસા થતા જોવા મળી રહ્યા છે. જેમાં આજે વધુ એક મહત્વનો ખુલાસો…
Read More » -
મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઇટીના દરોડા , મોટી માત્રમાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતા ,
મોરબીના તીર્થક ગ્રુપ પર વહેલી સવારે 5:30 વાગ્યે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે…
Read More » -
ખોડલધામ અને સરદારધામ વિવાદમાં સરદાર પટેલ ગ્રૂપની એન્ટ્રી થઇ છે, જેમાંમ સસ્પેન્ડેડ PI સંજય પાદરિયાના સમર્થનમાં સરદાર પટેલ ગ્રૂપ ઉતર્યું છે
જયંતિ સરધારાએ PI સંજય પાદરીયા દ્વારા પોતાના પર હુમલો કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. જેને લઇ સરદારધામ અને ખોડલધામના વિવાદ…
Read More » -
ભૂપેન્દ્ર ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ , સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ આફ્રિકા, બેંગકોક,મલેશિયા,સિંગાપોરમાં રૂપિયા મોકલ્યાની શક્યતા
મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો. સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ આફ્રિકા, બેંગકોક,મલેશિયા,સિંગાપોરમાં રૂપિયા મોકલ્યાની શક્યતા…
Read More » -
સુરતના રાંદેરનો ચોંકાવનારો લવ જેહાદનો કિસ્સો , વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને 24 વર્ષીય યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો
શહેરના રાંદેર વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને 24 વર્ષીય યુવતીને પોતાની…
Read More » -
હાલમાં ચકચારીએ જયંતિ સરધારા પર હુમલાની ઘટનાને લઇ ખોડલધામના ટ્રસ્ટીઓએ બેઠક કરી હતી. જેમાં સમગ્ર ઘટનાને લઇ કોઇ પ્રતિક્રિયા ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
થોડા દિવસ અગાઉ જયંતિ સરધારાએ PI સંજય પાદરીયા દ્વારા પોતાના પર હુમલો કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાને…
Read More » -
ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ માટે નવા એમએલએ ફલેટ ને લઈને ભારે વિવાદ સર્જાયો છે , રૂા. 110 કરોડનું તો ફર્નિચર બનાવવામાં આવી રહ્યુ છે
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ માટે નવા એમએલએ ફલેટનું નિર્માણ થઈ રહ્યુ છે. સેક્ટર-17માં ધારાસભ્યો માટે 200 નવા ફલેટનું બાંધકામ…
Read More » -
પરિવાર સૂતો હતો અને સિદ્ધપુર ખાતે રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2ના મોત, 3 ઘાયલ ,
રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે પાટણમાં સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રીએ રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના…
Read More »