ગુજરાત
-
દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે.
પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અડધાથી એક ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. રાજકોટ જિલ્લામાં વરસાદની સંભાવના છે. કચ્છમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાંની શક્યતા…
Read More » -
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ વધુ એક વખત હેલમેટના નિયમોનું પાલન નહી કરાવવા બાબતે રાજ્ય સરકાર પરત્વે નારાજગી વ્યક્ત કરી ,
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ વધુ એક વખત હેલમેટના નિયમોનું પાલન નહી કરાવવા બાબતે રાજ્ય સરકાર પરત્વે નારાજગી વ્યક્ત…
Read More » -
પોલીસ ભરતી ને લઈ મોટા સમાચાર : શારીરિક પરીક્ષા 25 નવેમ્બરની આસપાસ શરૂ થઈ શકે છે
પોલીસ ભરતી ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.. પોલીસ ભરતીમાં શારીરિક પરીક્ષા 25 નવેમ્બરની આસપાસ શરૂ થઈ શકે છે.…
Read More » -
અક્ષર મંદિર ખાતે વિરાજમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રાતઃપૂજાનાં દર્શન આપ્યાં હતાં
અક્ષર મંદિર ખાતે વિરાજમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રાતઃપૂજાનાં દર્શન આપ્યાં હતાં. બી.એ.પી.એસ સંસ્થાના અન્ય સદગુરુ સંત અને પ્રમુખસ્વામી…
Read More » -
સુરતના માંગરોળના મોટા બરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. જેમાં ત્રણ શખ્સોએ આવીને સગીરના મિત્રને માર મારી ભગાડી ગયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
રાજ્યમાં હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નિકળે છે. તો બીજી…
Read More » -
ભ્રષ્ટાચારીઓ-દુષ્કર્મના આરોપીઓના કનેકશન ભાજપના આગેવાનો સાથે મળે છે: શક્તિસિંહ ગોહિલ
ગુજરાતમાં ભ્રષ્ટાચારે અજગરી ભરડો લીધો છે. કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરીમાં ગુજરાત ટોપ પર છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહગોહીલે …
Read More » -
વડોદરા રેપ કેસને લઇ સફળતા મળી છે. ઘટનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા ,
વડોદરાના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારએ જણાવ્યું હતુ કે નવરાત્રિની રાત્રે ભાયલી ગ્રામ્ય નજીક થયેલ ઘટનાને લઇને ગુનો નોંધવામાં આવ્યો હતો.…
Read More » -
સભ્યો બનાવવામાં ભાજપનાં નેતાઓ ભારે દબાણ હેઠળ હોવાના ચિત્ર પાર્ટી ‘બેસતી’ જાય છે તેથી હવે રીપોર્ટ માગ્યો હોવાનો વિશ્વકર્માનો મત
ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનમાં રાજયમાંથી 2 કરોડ નવા સભ્યો બનાવવાની ઝુંબેશમાં એક તરફ રાજકોટ શહેરનાં બે ધારાસભ્યો કેબીનેટ મંત્રી ભાનુબેન…
Read More » -
જૂનાગઢનાં આંગણે મોંઘેરા મહેમાન બનેલા મહંત સ્વામી મહારાજ સાથે આજની સોનેરી સાંજે સભાના પ્રારંભે શહેર સાંસ્કૃતિક દિન’ યોજાયો હતો ,
આજની સોનેરી સાંજે સભાના પ્રારંભે પ્રખ્યાત વક્તા અને લેખક પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ ‘જુનાગઢ અને સ્વામિનારાયણ સંપ્રદાય’ વિષય પર માહિતીપ્રદ…
Read More » -
રાજ્યભરમાં ટ્રાફિક વિભાગનું કામ કરતા TRB જવાનો આજથી હડતાળ પર ઉતર્યા છે.પગાર વધારાની માગ સાથે જવાનોએ વિરોધ નોંધાવ્યો
રાજ્યમાં આજથી TRB જવાનો હડતાળ પર ઉતર્યા છે. TRB જવાનો પગાર વધારા સહિતની માગને લઇ આંદોલનના રસ્તે ઉતર્યા છે. TRB…
Read More »