ગુજરાત
-
રાજ્યમાં હવે મેટ્રૉ ટ્રેનનો વ્યાપ વધશે , ગાંધીનગર-અમદાવાદ બાદ વડોદરા, સુરત, રાજકોટમાં પણ દોડશે મેટ્રૉ, રૂટ અને ખર્ચની ડિટેલ્સ આવી સામે
રાજ્યમાં હવે મેટ્રૉ ટ્રેનનો વ્યાપ વધશે. દેશભરમાં મેટ્રૉ ટ્રેનને લઇને મોટા પાયે પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે. અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં…
Read More » -
ભરૂચમાં તનાવ ધાર્મિક ઝંડા મુદ્દે ઘર્ષણ મોડીરાત્રે બે કોમના ટોળા સામસામા : પથ્થરમારો-તોડફોડ: મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો ખડકી દેવાયા
ગુજરાતભરમાં ધામધુમપૂર્વક ઉજવાઈ રહેલ ગણેશોત્સવનાં તહેવારમાં સુરત-વડોદરા બાદ હવે ભરૂચમાં કોમી તનાવ સર્જાયો છે. ધાર્મિક ઝંડા લગાવવાનાં મામલે બે કોમના…
Read More » -
રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકો માટે એક વિશેષ હેલ્પલાઈન-18002331122 સેવા શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકો માટે એક વિશેષ હેલ્પલાઈન-18002331122 સેવા શરૂ…
Read More » -
આણંદ-ગોધરા સેક્શનમાં ડબલીંગનાં કાર્યને લઈ રેલવે વ્યવહાર પર અસર જોવા મળી છે ,
આણંદ-ગોધરા સેક્શનમાં ડબલીંગનાં કાર્યને લઈ રેલવે વ્યવહાર પર અસર થવા પામી છે. જેને લઈ આંશિક રીતે અનેક ટ્રેનનો પરિવર્તિત માર્ગથી…
Read More » -
રાજ્યના DGPના આદેશ બાદ સુરત પોલીસ એલર્ટ ,સુરત શહેરમાં પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમ થકી શહેરભરમાં તપાસ કરાઇ રહ્યું છે ,
સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ વધુ એક અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રાજ્યના DGPના આદેશ બાદ સુરત પોલીસ એલર્ટ મોડ પર…
Read More » -
ગુજરાત પોલીસમાં જોડવા માટે ઇચ્છુક માટે મોટી ખુશખબરી ,
ગુજરાત પોલીસમાં જોડવા માટે ઇચ્છુક અને આ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબરી સામે આવી છે. પોલીસમાં ભરતી…
Read More » -
TRP અગ્નિકાંડ : સેશન્સ કોર્ટમાં આજે તમામ 15 આરોપીને હાજર રખાયા , જાડેજા બંધુ, સાગઠિયા, ખેર દ્વારા ખાનગી વકીલો રોકાયા
ટીઆરપી અગ્નિકાંડમાં આજે કોર્ટમાં તારીખ હતી. જેમાં જાડેજા બંધુ, ટીપીઓ સાગઠિયા અને ફાયર ઓફિસર ખેર દ્વારા ખાનગી વકીલો રોકવામાં આવ્યા…
Read More » -
સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો : સુરતમાં અનેક જગ્યાએ પથ્થરમારો કરવાનો પ્લાન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે.
સુરતનાં સૈયદપુરામાં પથ્થરમારાની ઘટનાં બાદ ભારેલા અગ્રિ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. જે બાદ પોલીસ દ્વારા કડક પગલા લઈ રાત્રીનાં…
Read More » -
ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત ,
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી મેઘતાંડવ ચાલી રહ્યું છે. મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટીની સ્થિતિ પેદા…
Read More » -
ભાદરવી પૂનમનાં મેળા દરમ્યાન યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા કયુઆર કોડ આગામી સમયમાં જાહેર કરાશે.
અંબાજી ભાદરવી પૂનમનાં મેળાને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી તા. 12 થી…
Read More »