ગુજરાત
-
જરાતના દક્ષિણ સહિત કેટલાક ઝોનમાં ભારે તો ક્યાંક છુટછવાયા હળવા વરસાદનું અનુમાન છે. હાલ દક્ષિણ ઓડિશામાં એક સિસ્ટમ એક્ટિવ થઇ છે
હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને…
Read More » -
અમદાવાદનાં સરખેજ સ્થિત ભારતી આશ્રમ પર હરિહરાનંદ બાપુએ કબજો કરતા વિવાદ ઉભો થવા પામ્યો છે ,
અમદાવાદનાં સરખેજ પાસે આવેલ ભારતી આશ્રમ પર હરિહરાનંદ બાપુએ કબ્જો જમાવ્યો છે. તેમજ ઋષિભારતી બાપુની હેરહાજરીમાં હરિહરાનંદ બાપુએ કબજો કર્યો…
Read More » -
કચ્છનાં માંડવીમાં સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. માંડવીમાં પવનની ગતિમાં વધારો થયો છે. માંડવીમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે.
કચ્છનાં માંડવીમાં સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. માંડવીમાં પવનની ગતિમાં વધારો થયો છે. માંડવીમાં ભારે પવન સાથે વરસાદી…
Read More » -
રાજ્યમાં યોગ્ય પ્લાનિંગ સાથે ‘વિકાસ’ થાય છે? શંકા દર્શાવતી હાઈકોર્ટ ,
નાગરીક બાબતોની સમસ્યા અંગે ચાલી રહેલી એક એરજીમાં રાજ્ય સરકારના બે ઉચ્ચ અધિકારીઓ આજે હાઇકોર્ટમાં હાજર રહ્યા હતા. આ કેસની…
Read More » -
ગુજરાતનો ‘વિકાસ ખાડામાં રોડ કે રોડમાં ખાડા રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલ અવિરત વરસાદને પગલે અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે.
અમદાવાદ શહેરનાં અનેક રોડ વરસાદમાં ધોવાયા છે. અમદાવાદ શહેરનાં ઠક્કર નગર બ્રિજ નીચેનાં રસ્તાની બિસ્માર હાલતથી સ્થાનિકો પરેશાન છે. ચોમાસા…
Read More » -
વડોદરામાં ભારે વરસાદ બાદ નિર્માણ થયેલી પરિસ્થિતિમાં જનતા સાથે એક પણ નેતા ઉભો ન રહ્યો.
લોકોની પરેશાની સમયે ગાયબ થઈ જતા નેતાઓ સામે લોકોમાં ભારો રોષ જોવા મળી રહ્યો છે. નેતાજીને માલૂમ થાય કે આ…
Read More » -
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે. ચક્રવાતી તોફાન ‘અસના’ વાવાઝોડું આગામી 24 કલાકમાં ત્રાટકી શકે છે
ગુજરાત પર હાલ વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. કચ્છ નજીક ડીપ ડિપ્રેશન સાયક્લોનિક વાવાઝોડું દરિયામાં પ્રવેસશે. જેના કારણે ભારે પવન…
Read More » -
ભારે વરસાદના પગલે સીએમ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હવાઇ નિરીક્ષણ કરવામાં આવ્યુ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાતે
ભારે વરસાદના પગલે મુખ્યમંત્રી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ગુરુવારે બપોરે 3:30 કલાકે હવાઈ માર્ગે જામનગર પહોંચ્યા…
Read More » -
વડોદરાવાસીઓને નવી આફત, વરસાદ બાદ ઘરમાં ઘુસ્યા મહાકાય મગર, લોકોમાં ભયનો માહોલ
વડોદરામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અને વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું…
Read More » -
પૂરનો સામનો કરી રહેલા વડોદરાવાસીઓને રોગચાળાથી બચાવવા યુદ્ધના ધોરણે કામગીરી શરુ ,
વડોદરા શહેર અને જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે સર્જાયેલી પ્રતિકૂળ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સંબંધિત અસુવિધા ઊભી ન થાય તે…
Read More »