ગુજરાત
-
વડોદરાથી એક મોટા સમાચાર ; પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે ,
વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા…
Read More » -
અમદાવાદ વિમાની દુર્ઘટના ; નાગરિક ઉડ્ડયન મંત્રાલયને એવીએશન એકસીડેન્ટ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ પોતાનો રિપોર્ટ આપ્યો : હવે તેના પર નિષ્ણાંતની પેનલ અભ્યાસ કરીને અભિપ્રાય આપશે
ગત મહિને અમદાવાદમાં સર્જાયેલી એર ઈન્ડિયાની વિમાની દુર્ઘટના અને વિમાનમાં પ્રવાસ કરનાર 241 સહિત 260 લોકોના ભોગ લેનાર આ કરૂણાંતિકાનો…
Read More » -
રાજકોટ શહેર અને જેતપુર હાઇવેની ખરાબ હાલતને લઈને આમજનતામાં આક્રોશ અને નારાજગી જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર રાજકોટ હાલમાં રસ્તાની ખરાબ સ્થિતિને કારણે ભારે ચર્ચામાં છે. શહેરના અંદર અને શહેરના બહાર વિસ્તારમાં આવેલા રાજકોટ-જેતપુર…
Read More » -
હવામાન વિભાગે જણાવ્યું કે પશ્ચિમ બંગાળના વિશાળ ગંગાના મેદાન પર એક નીચા દબાણનો વિસ્તાર સ્થિત છે, જે ઝારખંડ અને દક્ષિણ છત્તીસગઢ તરફ આગળ વધશે.
ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને દેશભરમાં વરસાદનો કહેર વરસી રહ્યો છે. ઘણા રાજ્યોમાં સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે.…
Read More » -
રાજકોટના ક્ષત્રિય અગ્રણી પી. ટી.જાડેજા પાસામાં સાબરમતી જેલમાં ધકેલાયા અમરનાથ મંદિરમાં મહાઆરતી મામલે લોહીયાળ ક્રાંતિની ધમકી આપી હતી
રાજકોટમાં બિગ બજાર પાછળ આવેલ અમરનાથ મંદિરના સ્વયંસેવકને મહાઆરતી મામલે લોહીયાળ ક્રાંતિની ધમકી આપી મંદિરને તાળું મારી દેવાની ધમકી આપનાર…
Read More » -
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી. આશ્રમમાં જૂની પ્રણાલીના નિયમોનું ઉલ્લંઘન થતુ હોવાનો પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢના બિલખાનો આનંદ આશ્રમ વિવાદમાં આવ્યો છે. આ જ આશ્રમમાં અભ્યાસ કરી ચુકેલા એક પૂર્વ વિદ્યાર્થીએ જ આશ્રમમાં ચાલતી ગેરરીતિ…
Read More » -
હવામાન વિભાગી આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું…
Read More » -
ખેડાની રાઇસ મિલમાં ફાટી નીકળી ભયાનક આગ, દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા ,
ખેડાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ખેડા બસ સ્ટેશન સામે રાઇસ મિલમાં વિકરાળ આગ ફાટી નીકળી છે. વિગતો…
Read More » -
તાજીયાના ઝુલુસમાં ત્રણ DCP સહિત 1892 પોલીસ જવાન બંદોબસ્તમાં ખડેપગે રહેશે ,
શહેરમાં આવતીકાલે બપોર બાદ નીકળનાર તાજીયાના ઝુલુસમાં પોલીસનો લોખંડી અને ચુસ્ત બંદોબસ્ત રહેશે જેમાં ત્રણ ડીસીપી સહિત 1892 પોલીસ જોવાનો…
Read More » -
કેન્દ્રીય પરિવહન મંત્રીની દાખલારૂપ કાર્યવાહી અમૃતસર – જામનગર એકસપ્રેસ – વે ખસ્તાહાલ : ગડકરી બગડ્યા : 2.30 કરોડનો દંડ ફટકાર્યો
ગુજરાતમાં અમૃતસર-જામનગર એકસપ્રેસ હાઈવેનો ખસ્તાહાલનો વીડિયો સોશ્યલ મિડિયા પર વાયરલ થયા બાદ કેન્દ્રીય પરિવહન મંત્રી એકશનમાં આવ્યા છે અને મંત્રાલયે…
Read More »