ગુજરાત
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ દિલ્હીના પ્રવાસે, આવતીકાલે વાઈબ્રન્ટ સમિટ કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં આપશે હાજરી.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ 2 દિવસ દિલ્હીના પ્રવાસે જશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે એટલે કે શુક્રવારે વાઈબ્રન્ટ સમિટ…
Read More » -
ગુજરાતમાં 3 લાખ ઈન્વેસ્ટરોનાં ડીમેટ ખાતા સ્થગીત
શેરબજારમાં ઈન્વેસ્ટરોનાં રક્ષણ તથા ગેરરીતી રોકવા માટે નવા નિયમો દાખલ કરવામાં આવી જ રહ્યા છે.ડીમેટ ખાતામાં પાન-આધાર લીંકઅપ ફરજીયાત થવા…
Read More » -
ગુજરાત સરકાર જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા 55 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય ક્લાસ-1 અને ક્લાસ-2ના અધિકારીઓને નિવૃત્ત કરી નાખશે.
રાજ્યમાં સરકારી ઓફિસોમાં કર્મચારીઓ કામ ન કરતા હોય તેવી ફરિયાદો ઘણા સમયથી થતી હોય છે. એવામાં ઓફિસોમાં ફાઈલો વધતા કામનું…
Read More » -
ગુજરાતમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું, રાજકોટમાં 24 કલાકમાં 5 યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ
વર્તમાનમાં હૃદય ધબકારા ચુકી જવાના કિસ્સા વધી રહ્યાં છે. હવે એવું લાગે છે કે આ શબ્દનો ઉપયોગ વારંવાર કરવો પડે…
Read More » -
કોંકણ-મુંબઇ રેલવે રૂટ પર માલગાડી ખડી પડતા મહારાષ્ટ્રના પનવેલ નજીક કોચી-ઓખા ટ્રેનને રોકી દેવાતા કેરલ પ્રવાસેથી પરત ફરી રહેલા મારવાડી કોલેજના 80 વિદ્યાર્થીઓ સહિત સૌરાષ્ટ્રના 400 પ્રવાસીઓ 10 કલાક ભૂખ્યા-તરસ્યા અટવાય પડયા હતા
કોંકણ-મુંબઇ રેલવે રૂટ પર માલગાડી ખડી પડતા મહારાષ્ટ્રના પનવેલ નજીક કોચી-ઓખા ટ્રેનને રોકી દેવાતા કેરલ પ્રવાસેથી પરત ફરી રહેલા મારવાડી…
Read More » -
અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર , શહેરમાં આજથી ત્રણ દિવસ સુધી રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે
અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં આજથી ત્રણ દિવસ સુધી રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે.…
Read More » -
જેલમાં બંધ તથ્ય પટેલને છોડાવવા મથતા એડવોકેટ નિશાર વૈદ્ય પોતે મુશ્કેલીમાં, પોલીસમાં નોંધાઈ ફરિયાદ
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પોતાની જગુઆર કારને પૂરપાટ ઝડપે હંકારીને 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલ હાલ જેલના સળિયા પાછળ…
Read More » -
ગુજરાતના આણંદ જિલ્લામાંથી ગઇકાલે વધુ એક કોમી છમકલાની ઘટના સામે આવી છે ,આણંદ જિલ્લાના ધુળેટા ગામમાં હિન્દુ અને મુસ્લિમ યુવાનો વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી, ગામના મંદિર પાસે સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો
ગુજરાતના આણંદ જિલ્લામાંથી ગઇકાલે વધુ એક કોમી છમકલાની ઘટના સામે આવી છે, અહીં જિલ્લાના ધુળેટા ગામમાં હિન્દુ અને મુસ્લિમ યુવાનો…
Read More » -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે અને રૂા.3000 કરોડ જેટલા વિકાસ કામોને તેઓ લોકાર્પણ કરશે અને આરએસએસના વડા મોહન ભાગવત સાથે આજે સાંજે બેઠક યોજાઇ તેવી શકયતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે અને રૂા.3000 કરોડ જેટલા વિકાસ કામોને તેઓ લોકાર્પણ કરશે. જયારે બીજી તરફ…
Read More » -
રાજય સરકાર દ્વારા નવેમ્બરથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઈની ખરીદી શરૂ થશે.
રાજય સરકાર દ્વારા નવેમ્બરથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઈની ખરીદી શરૂ થશે. રાજય સરકાર દ્વારા ગુજરાત રાજય નાગરિક…
Read More »