જાણવા જેવું
-
ઇઝરાયલે ગાઝામાં ફૂડ વિતરણ કેન્દ્ર પર હુમલામાં 410ના મોત ; યુએન રિપોર્ટ ,
ઈઝરાયલે ગાઝામાં કાળો કેર વર્તાવ્યો છે. 50000થી વધુ લોકોના જીવ લીધા બાદ પણ તે ગાઝામાં હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે.…
Read More » -
એરઈન્ડીયા એ તેની ત્રણ જેટફલાઈટ સલામતીના નિયમોનો ભંગ કરીને ઉડાડી હતી , ડીજીસીએએ નોટીસ આપી જેનો જવાબ પણ વિલંબથી અપાયો હતો ,
દેશની અગ્રણી વિમાની ઉડ્ડયન કંપની એરઈન્ડીયાની મુશ્કેલીનો કોઈ અંત નથી. અમદાવાદ વિમાની દુર્ઘટના બાદ આ એરલાઈનો તેના વિદેશી ઓપરેશનમાં 15%…
Read More » -
ફાસ્ટેગ વાર્ષિક પાસ માટેની વધુ માહિતી ; કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ફાસ્ટેગનો વાર્ષિક પાસ માત્ર રાષ્ટ્રીય રાજમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસવે પર જ માન્ય રહેશે ,
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ફાસ્ટેગનો વાર્ષિક પાસ માત્ર રાષ્ટ્રીય રાજમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસવે પર જ…
Read More » -
કર્ણાટકમાં કોંગ્રેસ શાસિત સરકાર લઘુમતી મુસ્લિમોના અનામતમાં વધારો કરી રહી છે ; સરકારી આવાસ યોજનામાં 15 ટકા અનામત ,
કર્ણાટકમાં કોંગ્રેસ શાસિત સરકાર લઘુમતી મુસ્લિમોના અનામતમાં એક પછી એક વધારો કરી રહી હોય એમ હવે આવાસ યોજનાઓમાં પણ અનામતની…
Read More » -
સુપ્રીમકોર્ટ નિયુક્ત કમીટીએ કહ્યું જજનું વર્તન અત્યંત શંકાસ્પદ છે જસ્ટીસ વર્માના નિવાસે દોઢ ફુટનો ચલણી નોટોનો અર્ધ બળેલો જથ્થો હતો ,
દિલ્હી-રાજકોટના ન્યાયમૂર્તિ યશવંત વર્માના નિવાસે લાગેલી આગ તથા તેમાં જે રીતે જંગી રકમની રોકડ અર્ધબળેલી હાલતમાં મળી તે અંગે સુપ્રીમકોર્ટ…
Read More » -
ઓલા કેબનો મોટો નિર્ણય ; ડ્રાઇવરો પાસેથી કોઈ કમિશન લેશે નહીં ,
દેશભરમાં લાખો લોકો કેબ ડ્રાઇવર તરીકે કામ કરે છે અને તેમની સૌથી મોટી ફરિયાદ એ છે કે, કેબ સેવા પ્રદાતાઓ…
Read More » -
‘ભારત વિરુદ્ધ ખાલિસ્તાની કેનેડાની ધરતીનો કરે છે ઉપયોગ..’ પહેલીવાર કેનેડાની CSISની કબૂલાત
કેનેડાએ પહેલીવાર સ્વીકાર કર્યો કે, ખાલિસ્તાની કટ્ટરવાદીઓ ભારતમાં હિંસા-આતંકવાદ ફેલાવવા માટે કેનેડાની જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. કેનેડાની ગુપ્તચર એજન્સી…
Read More » -
ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભુસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે
ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભુસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. આ દુર્ઘટનામાં બેના મોત…
Read More » -
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓનો પહેલો સમૂહ ઈરાનથી દિલ્હી પરત ફર્યો,
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત…
Read More » -
રાજયના નોંધાયેલી હાઉસીંગ સોસાયટીમાં મકાનના ખરીદ વેચાણ સમયે સોસાયટી દ્વારા સભ્યની શેરના ટ્રાન્સફર સમયે લેવાતી ફીમાં હવે સરકારે મહતમ રૂા.1 લાખની મર્યાદા મુકી છે.
રાજયના નોંધાયેલી હાઉસીંગ સોસાયટીમાં મકાનના ખરીદ વેચાણ સમયે સોસાયટી દ્વારા સભ્યની શેરના ટ્રાન્સફર સમયે લેવાતી ફીમાં હવે સરકારે મહતમ રૂા.1…
Read More »