જાણવા જેવું
-
ટ્રમ્પની ટીમમાં વધુ એક ભારતીય ભારતીય મુળના લેખક શ્રીરામ કૃષ્ણનને વ્હાઈટ હાઉસમાં AI ની જવાબદારી ,
અમેરિકાનાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમમાં એક ભારત વંશીને સ્થાન આપ્યુ છે. જે મુજબ ભારતીય મુળના અમેરિકી ઉદ્યમી…
Read More » -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે 23 ડિસેમ્બરે રોજગાર મેળા હેઠળ 71 હજારથી વધારે કેન્ડઈડેટેને નિમણૂક પત્ર આપશે ,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે 23 ડિસેમ્બરે રોજગાર મેળા હેઠળ 71 હજારથી વધારે કેન્ડઈડેટેને નિમણૂક પત્ર આપવાના છે. કેન્દ્ર સરકારે…
Read More » -
અમેરિકામાં H-1B વિઝાના નિયમોમાં કરાયા ફેરફાર ; હોમલેન્ડ સિક્યોરીટી વિભાગ (DHS) એ , H-1B વિઝા કાર્યક્રમને વધુ આધુનિક બનાવવાની વાત કરી છે ,
હોમલેન્ડ સિક્યોરીટીના સચિવે જણાવ્યું કે “અમેરિકી વ્યવસાય વધારે કુશળ પ્રતિભાઓની ભરતી માટે , H-1B વિઝા પર નિર્ભર છે , જેનાથી…
Read More » -
સોના-ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો 75709 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ ઘટીને 87035 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે ,
24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર…
Read More » -
એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ વિધાનસભા માં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ,ગેરહાજર રહેલા 20થી વધારે BJP સાંસદ ને પાર્ટીએ નોટીસ મોકલી છે ,
એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ આજે (મંગળવાર, ડિસેમ્બર 17, 2024) સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. અગાઉ, ભારતીય જનતા પાર્ટીએ તેના…
Read More » -
ઝોમેટો – સ્વીગી સહિતની કંપનીઓને ઈનપુટ ટેક્ષક્રેડીટની સુવિધા બંધ કરવા નિર્ણય ,
આગામી દિવસોમાં તમો ઝોમેટો કે સ્વીગીમાંથી ફુડ ઓર્ડર કરો તો ડિલીવરી ચાર્જ પરનો ઘટેલો જીએસટી તમોને આશ્ર્ચર્ય થશે પણ તમારા…
Read More » -
જાહેર ક્ષેત્રની બેન્કોનું એનપીએ હજું 3.16 લાખ કરોડ : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા મોખરે ,
દેશની સરકારી સહિતની બેન્કોમાં ધિરાણ લીધા બાદ નાણા નહી ભરનાર પાસેથી રીકવરીના પ્રયાસોમાં નિષ્ફળતા પરના બેન્કોએ લાંબાગાળે આ પ્રકારના ધિરાણને…
Read More » -
ટેસ્લાના વડા અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક ઈતિહાસ રચ્યો 400 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા છે ,
સ્પેસએક્સમાં શેર ડીલ બાદ એલન મસ્કની સંપત્તિમાં અચાનક 50 બિલિયન ડૉલરનો વધારો થયો છે, જેના કારણે તેમની નેટવર્થ 450 બિલિયન…
Read More » -
કેનેડાએ પોતાની ઈમિગ્રેશન પોલિસી કડક બનાવી છે ત્યારે 4,57,646 ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરી દેવાનો ઓર્ડર થઈ ગયો છે ,
કેનેડાએ પોતાની ઈમિગ્રેશન પોલિસી કડક બનાવી છે ત્યારે જે લોકોના વિઝાની વેલિડિટી પૂરી થઈ હોય, જેમણે વિઝાની શરતોનો ભંગ કર્યો…
Read More » -
કૉવિડ-19 રસીકરણને કારણે ભારતમાં મૃત્યુનું જોખમ વધ્યું નથી , ICMR એ એક અભ્યાસ બાદ કહ્યું છે ,
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ દેશમાં યુવાનોના આકસ્મિક મૃત્યુને લઈને મોટો ખુલાસો કર્યો છે. ICMR એ એક અભ્યાસ…
Read More »