જાણવા જેવું
-
આકવેરા રિટર્ન ભરવા અંગેની જાગૃતિ એટલી વધી ગઇ છે કે લોકોએ તેમના આવકવેરા રિટર્ન ભરવાનું અત્યારથી જ ચાલુ કરી દીધું છે. આકવેરા રિટર્ન 31મી જુલાઇની છેલ્લી તારીખ પહેલા ફાઇલ કરવું જોઇએ
આકવેરા રિટર્ન ભરવા અંગેની જાગૃતિ એટલી વધી ગઇ છે કે લોકોએ તેમના આવકવેરા રિટર્ન ભરવાનું અત્યારથી જ ચાલુ કરી દીધું…
Read More » -
રીટેઈલ ફૂગાવો નીચો આવ્યો પણ અનાજ-ખાદ્યચીજોમાં ભાવવધારો , ખાદ્ય, ફુગાવામાં વૃધ્ધિ, 8.52 ટકાથી વધીને 8.70 ટકા
દેશમાં રીટેલ ફૂગાવાનો દર એપ્રિલ મહિનામાં સાધારણ ઘટીને 4.83 ટકા થયો હતો.ક્ધઝયુમર પ્રાઈસ ઈન્ડેકસ આધારીત ફૂગાવાનો દર માર્ચમાં 4.85 ટકા…
Read More » -
ગોલ્ડ લોનમાં રૂા.20 હજારથી વધુની રોકડ આપવા સામે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોન-બેંકીંગ ફાઇનાન્સ કંપનીઓને ચેતવણી આપી છે.
ગોલ્ડ લોનમાં રૂા.20 હજારથી વધુની રોકડ આપવા સામે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોન-બેંકીંગ ફાઇનાન્સ કંપનીઓને ચેતવણી આપી છે. રિઝર્વ બેંકે…
Read More » -
દેશમાં રાષ્ટ્રીયકૃત સહિતની બેન્કોના કર્મચારીઓને તેમની બેન્કો દ્વારા અપાતી વ્યાજમુક્ત લોન એ કરપાત્ર છે અને આવકવેરા વિભાગ તેના પર આકારણી કરી શકે છે.
દેશમાં રાષ્ટ્રીયકૃત સહિતની બેન્કોના કર્મચારીઓને તેમની બેન્કો દ્વારા અપાતી વ્યાજમુક્ત લોન એ કરપાત્ર છે અને આવકવેરા વિભાગ તેના પર આકારણી…
Read More » -
નાણાકિય વર્ષ 2024ના અંતે સીસ્ટમમાં રોકડનું પ્રમાણ રૂા.1.40 લાખ કરોડ વધ્યુ જે 2023ના વર્ષમાં રૂા.2.40 લાખ કરોડ હતું ,
2016માં નોટબંધી અને રૂા.500-1000ની ચલણી નોટો પાછી ખેંચીને મોદી સરકારે રોકડ-નાણાના ચલણને આંચકો આપવા પ્રયાસ કરીને એક તરફ કાળા નાણાનો…
Read More » -
મેવાડના રાજા મહારાણા પ્રતાપની જન્મ જયંતી કેમ વર્ષમાં બે વાર આવે છે? જાણો વીર યોદ્ધા સાથે જોડાયેલી રોચક વાતો ,
રાજપૂત શાસકના મહારાણા પ્રતાપની જયંતીને લઈને ગૂગલ પર બે અલગ અલગ તારીખો સામે આવી રહી છે. જે મુજબ તા. 9…
Read More » -
ભારત 2023 સુધીમાં જાપાનને પછાડીને વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ બનવાની તૈયારીમાં છે. ગ્લોબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ એમ્બરના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી
ભારત 2023 સુધીમાં જાપાનને પછાડીને વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ બનવાની તૈયારીમાં છે. ગ્લોબલ એનર્જી સેક્ટરમાં કામ…
Read More » -
બચત 35 ટકા ઘટી, બેંક લોનનો બોજ ડબલ શેર-મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ ડબલ ઘટતી બચત સામે વધતુ રોકાણ: 3 વર્ષમાં ભારતીયોનો ટ્રેન્ડ બદલાયો
ભારતીયોનાં બદલાયેલા જીવન ધોરણ વચ્ચે બચતની પરંપરા તૂટી રહ્યાના સંકેતોની સામે એવુ રસપ્રદ તારણ પણ બહાર આવ્યુ છે કે, બચતનો…
Read More » -
બિનનિવાસી ભારતીયોએ 111 અબજ ડોલર ‘વતન’માં ઠાલવ્યા
નાણાંકીય મેનેજમેન્ટમાં મોટા બદલાવ વચ્ચે બિન નિવાસી ભારતીયોએ અઢળક નાણાં વતનમાં મોકલ્યા છે. વિશ્ર્વના અન્ય કોઈપણ દેશનાં નાગરીકો કરતા સૌથી…
Read More » -
બરફનુ 8 ફુટનું શિવલીંગ બની ગયુ બાબા અમરનાથની પ્રથમ તસ્વીર જાહેર 29 જૂનથી અમરનાથ યાત્રા બાવન દિવસ ચાલશે
કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથની પવિત્ર ગુફાથી બર્ફાની બાબાની પ્રથમ તસવીર જાહેર થઈ ગઈ છે. જેમાં બરફનું શિવલિંગ લગભગ 8 ફુટ…
Read More »