જાણવા જેવું
-
અયોધ્યા નગરીમાં યોજાનાર રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી, મંદિરમાં દરરોજ આરતી થશે જેમાં માત્ર પાસ લેનાર લોકો જ હાજરી આપી શકશે
અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા…
Read More » -
NHAI એ સોમવારે કહ્યું છે કે અપૂર્ણ KYC વાળા ફાસ્ટેગ 31 જાન્યુઆરી પછી નિષ્ક્રિય થઈ જશે અથવા બેંકો તેમને બ્લેકલિસ્ટ કરશે.
NHAI એ સોમવારે કહ્યું છે કે અપૂર્ણ KYC વાળા ફાસ્ટેગ 31 જાન્યુઆરી પછી નિષ્ક્રિય થઈ જશે અથવા બેંકો તેમને બ્લેકલિસ્ટ…
Read More » -
રામમંદિરની રાત્રિના સમયની તસવીરો શેર શિલ્પ અને સ્થાપત્ય કલા ઉડીને આંખમાં વળગે છે મંદિર અને ગર્ભગૃહની તસવીરો લાઈટીંગમાં આકર્ષણનું કેન્દ્ર બની
જેમ જેમ 22મી તારીખ નજીક આવી રહી છે તેમ તેમ અયોધ્યામાં રામમંદિરમાં રામલલાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જોમ જુસ્સો લોકોમાં…
Read More » -
રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી ને પાછળ છોડીને દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે
રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી ને પાછળ છોડીને દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા…
Read More » -
UPI પેમેન્ટમાં એક દિવસમાં 1 લાખ રૂપિયાનું જ ટ્રાન્ઝેક્શન થતું હતું, પરંતુ હવે NPCI આરબીઆઇ સાથે મળીને ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે જે 10 જાન્યુઆરીથી લાગુ થશે.
નવા વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકારે PhonePe, Paytm, Google Pay અને UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરનારાઓને સારા સમાચાર આપ્યા છે. હાલમાં પાનની…
Read More » -
સરકારી મહિલા કર્મચારીઓને ફેમિલી પેન્શનનો વારસ બદલવાની છૂટ તલાક, ઘરેલુ હિંસાના આધાર પર ઉત્તરાધિકારી બદલાવી શકાશે
વિવાહીત જિંદગીમાં મુશ્કેલી આવવા પર મહિલા કર્મચારી હવે પોતાના પતિના બદલે બાળકોને ફેમિલી પેન્શન માટે નોમિનેટ કરી શકે છે. સેન્ટ્રલ…
Read More » -
નકલી સિમ લેવા પર 3 વર્ષની જેલ, 50 લાખનો દંડઃ સિમ કાર્ડ માટે બાયોમેટ્રિક ઓળખ જરૂરી રહેશે; લોકસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ પાસ થયું
નવું ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 બુધવારે, 20 ડિસેમ્બરે લોકસભામાં પસાર થયું હતું. હવે આ બિલને અંતિમ સમીક્ષા માટે રાજ્યસભામાં મોકલવામાં આવ્યું…
Read More » -
સહારા ગ્રુપમાં રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયેલા છે. સહારા રિફંડ પોર્ટલ શરૂ થયા પછી પણ ઘણા રોકાણકારોને તેમના પૈસા મળી રહ્યા નથી
સહારા ગ્રુપમાં રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયેલા છે. સહારા રિફંડ પોર્ટલ શરૂ થયા પછી પણ ઘણા રોકાણકારોને તેમના પૈસા મળી રહ્યા…
Read More » -
ખાતામાં નથી એક રૂપિયો તો શું ગ્રાહકે ચુકવવો પડશે ચાર્જ જાણો શું કહે છે RBIનો નિયમ ,
ઘણી વખત તમને એવી સમસ્યાનો સામનો કરવો પડે છે કે બેંક તમને જાણ કર્યા વિના તમારા ખાતામાંથી પૈસા કાપી લે…
Read More » -
ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર જારી રહ્યો છે.સેન્સેકસ-નીફટી સહીત વિવિધ ઈન્ડેકસ નવા-નવા શિખરને સર કરી રહ્યા છે.
ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર જારી રહ્યો છે.સેન્સેકસ-નીફટી સહીત વિવિધ ઈન્ડેકસ નવા-નવા શિખરને સર કરી રહ્યા છે. ત્યારે આ તેજી…
Read More »