દેશ-દુનિયા
-
ખાનગી રાત્રિભોજન, સંસદમાં સંબોધન PM મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન શું થશે
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી એટલે કે 25 ફેબ્રુઆરી થી 26 ફેબ્રુઆરી દરમિયાન બે દિવસની ઇઝરાયલ મુલાકાતે છે. આ મુલાકાત…
Read More » -
ઉત્તર-પશ્ચિમ ભારતના હવામાનમાં મોટો ફેરફાર: પહાડોમાં બરફ, મેદાનોમાં ગરમી વધી
ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાન ફરી એકવાર બદલાયું છે. એક તરફ પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે, તો બીજી તરફ…
Read More » -
વર્ષ 2025નું બીજું અને છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ 9 સપ્ટેમ્બરની રાત્રે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જોવા મળ્યું. આ વખતે 122 વર્ષ પછી ચંદ્રગ્રહણ અને પિતૃ પક્ષનો મહાસંયોગ બનતા તેની વિશેષતા વધુ વધી ગઈ હતી.
વર્ષ 2025નું બીજું અને છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં જોવા મળ્યું. આ ચંદ્રગ્રહણ કુંભ રાશિ અને પૂર્વાભાદ્રપદ…
Read More » -
યુક્રેન વાટાઘાટો દ્વારા યુદ્ધનો અંત લાવે, નહીં તો હું બળજબરીથી ખત્મ કરાવીશ : પુતિને ઝેલેન્સકીના પ્રસ્તાવને ફગાવી દીધો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે યુક્રેનને સીધો સંદેશ આપ્યો કે તેમણે વાતચીત દ્વારા યુદ્ધનો અંત લાવવા માટે તૈયાર રહેવું જોઈએ,…
Read More » -
નાઇજીરીયામાં બોટ પલટી જતાં 25ના મોત અને અનેક લોકો ગુમ ; 100 મુસાફરો સવાર હતા, 26 ને બચાવી લેવામાં આવ્યા
ઉત્તર-મધ્ય નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં શનિવારે લગભગ 100 મુસાફરોને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી, જેમાં 25 લોકોના મોત થયા…
Read More » -
આજથી સંસદના ચોમાસા સત્રની શરૂઆત થશે. જેમાં પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર વગેરે વિષયો મુખ્ય ચર્ચામાં રહેશે.
સંસદનું ચોમાસુ સત્ર આજથી એટલે કે 21 જુલાઈથી શરૂ થશે અને 21 ઓગસ્ટ સુધી ચાલશે. આ ચોમાસુ સત્રમાં વિપક્ષે બિહારમાં…
Read More » -
કર્ણાટકમાં ડેપ્યુટી સીએમનું મહત્વનું વિધાન ;જો ખુરશી ઉપર બેસવાની તક મળતી હોય તો તે જવા દેવી જોઈએ નહી
કણૉટકમાં અઢી વર્ષ જુની કોંગ્રેસ સરકારમાં હવે ફરી એક વખત મુખ્યમંત્રી પદ માટે અત્યંત મહત્વપૂર્ણ ખેચતાણ શરૂ થઈ ગઈ છે…
Read More » -
2010 થી 2020ના દાયકામાં મુસ્લિમોની વસ્તીમાં સૌથી મોટો વધારો 2050 સુધીમાં ભારત મુસ્લિમોની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે
2010 થી 2020 દરમિયાન, મુસ્લિમ સમુદાય દુનિયામાં સૌથી ઝડપથી વિકસતા ધાર્મિક જૂથ તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે વૈશ્વિક વસ્તીમાં ખ્રિસ્તી…
Read More » -
દિલ્હી-NCR અને હરિયાણામાં રસ્તાઓ બન્યા નદીઓ, ભારે વરસાદથી પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન ,
ભારે વરસાદને કારણે પાણી ભરાવા, ટ્રાફિક જામ, ભૂસ્ખલન અને પૂર જેવી સમસ્યાઓ સર્જાઈ છે. તેની સૌથી વધુ અસર દિલ્હી-એનસીઆરમાં જોવા…
Read More » -
ભારતના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના એક મંચ દ્વારા બુધવારે (9 જુલાઈ, 2025) કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ દેશવ્યાપી હડતાળ પર જવાની જાહેરાત કરવામાં આવી છે.
ભારતના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના એક મંચ દ્વારા બુધવારે (9 જુલાઈ, 2025) કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ દેશવ્યાપી હડતાળ પર જવાની…
Read More »