દેશ-દુનિયા
-
ખેડૂત સંગઠને આજે પંજાબ બંધનું એલાન આપ્યું છે. ખેડૂતો દ્વારા પંજાબ બંધનું આજે 10 કલાક માટે એલાન કરવામાં આવ્યું છે ,
ખેડૂત સંગઠનોએ આજે 10 કલાકનો બંધ પાળવાનો નિર્ણય કર્યો છે જે આજે સાંજે 4 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ મુદ્દે…
Read More » -
સંભલ, કાશી અને અલીગઢ બાદ હવે યુપીના બુલંદશહેર જિલ્લામાં પણ 50 વર્ષ જૂનું બંધ મંદિર મળી આવ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદના મેરઠ રાજ્યના અધિકારી સુનિલ સોલંકીએ જણાવ્યું કે, ‘આ વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવારોએ સ્થળાંતર કરવાથી ખુર્જામાં સ્થિત આ…
Read More » -
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને ગુરુવારે કહ્યું હતું કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટોમાં યુક્રેન પર સમાધાન કરવા તૈયાર
ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને ઝડપથી ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે, પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ કર્યું નથી કે તે સંઘર્ષ કેવી…
Read More » -
આજે દેશ માટે ઐતિહાસિક દિવસ છે : લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની જોગવાઈ સાથેનું બંધારણીય સુધારા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે ,
આજે દેશ માટે ઐતિહાસિક દિવસ છે. વાસ્તવમાં દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની જોગવાઈ સાથેનું બંધારણીય સુધારા બિલ મંગળવારે…
Read More » -
આજથી 23 વર્ષ પહેલા ,13 ડિસેમ્બર 2001 દેશના ઇતિહાસમાં એ કાળો દિવસ હતો, કે જયારે આતંકવાદ દેશના સંસદભવન સુધી પહોંચ્યો હતો.
ભારતે આઝાદી મેળવવા માટે ઘણા બલિદાન આપ્યા છે. ત્યારે આઝાદી મળ્યા પછી પણ બલિદાનો પર પૂર્ણવિરામ તો નથી જ લાગ્યું.…
Read More » -
મધ્યપ્રદેશના (વિદિશા) જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી ના નેતા યોગેન્દ્ર સિંહ સોલંકી પર 23 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ કરીયાની ફરિયાદ નોંધાવી છે.
મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના નેતા યોગેન્દ્ર સિંહ સોલંકી પર 23 વર્ષની તેમના નજીકના સંબંધીની છોકરીએ દુષ્કર્મની ફરિયાદ…
Read More » -
આરએસએસના નેતાએ કહ્યું કે, બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાનો ઉદ્દેશ્ય હિંદુ સમુદાયને ઉખેડી નાખવાનો છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર…
Read More » -
બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને ; આસામમાં NRCને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે ,
આસામમાં NRCને લઈને આસામ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી કે NRC માટે અરજી કરવી ફરજિયાત છે,…
Read More » -
ભારત સાથે સતત વિવાદિત સ્થિતિ બનાવી રહેલા બાંગ્લાદેશે હવે ભારત સાથેના બેન્ડવીથ ટ્રાન્ઝીટ કરાર રદ કરવાની તૈયારી ,
ભારત સાથે સતત વિવાદિત સ્થિતિ બનાવી રહેલા બાંગ્લાદેશે હવે ભારત સાથેના બેન્ડવીથ ટ્રાન્ઝીટ કરાર રદ કરવાની તૈયારી કરી છે આ…
Read More » -
સીરિયામાં બળવાખોરો દ્વારા વધતા હુમલા અને નાગરિકોના મૃત્યુને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક એડવાઇઝરી જાહેર કરી જેમાં ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે ,
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’X’ પર પોસ્ટમાં લખ્યું કે, ‘સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને…
Read More »