દેશ-દુનિયા
-
બ્રિટિશ રાજકીય વિવેચક અને લેખકે જણાવ્યું કે પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે ચીન, ડ્રેગન પર ન કરવો વિશ્વાસ ,
બ્રિટિશ રાજકીય વિવેચક અને લેખક ડેવિડ વેન્સે પહેલગામ આતંકવાદી હુમલા પછી અને ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ટેકો આપવા બદલ…
Read More » -
કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ તેમના 28 સદસ્યોવાળા નવા કેબિનેટની જાહેરાત કરી જેમાં નવા મંત્રીમંડળમાં ચાર ભારતીય ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ,
28 એપ્રિલના રોજ થયેલી ચુંટણીમાં લિબરલ પાર્ટીનો વિજય થયા બાદ કાર્નીએ કેબિનેટની રચના કરી છે. તેમણે કહ્યું હતું કે આ…
Read More » -
પાકિસ્તાન તરફથી થઈ રહેલા ગોળીબારને કારણે લોકોના ઘરોને વ્યાપક નુકસાન ; LoC પર કર્યો યુદ્ધવિરામનો ભંગ, ગોળીબારમાં 15 નિર્દોષ નાગરિકોના મોત ,
પાકિસ્તાની સેનાએ બુધવારે (7 મે, 2025) જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા ગામોને નિશાન બનાવીને ભારે ગોળીબાર કર્યો,…
Read More » -
ગુજરાત, રાજસ્થાન, પંજાબ સહિતના સરહદી રાજ્યોના મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના પોલીસ વડા અને મુખ્ય સચિવ બેઠકમાં હાજર
ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા . તેમણે રાષ્ટ્રપતિને આ કામગીરી વિશે માહિતી આપી. બીજી તરફ,…
Read More » -
રાજૌરી, ઉરી સહિતના ક્ષેત્રોની બોર્ડર પર આખીરાત ભારત-પાક સૈન્ય વચ્ચે ભીષણ ગોળીબાર-તોપમારો 10 ભારતીય નાગરિકોના મોત ,
ભારતના પાકિસ્તાન પર ઓપરેશન સિંદુર વચ્ચે કાશ્મીરની અંકુશ રેખાઓ પર બન્ને દેશોનાં સૈન્યદળો વચ્ચે ધણધણાટી વકરી હતી તેમાં 10 ભારતીય…
Read More » -
UNSCએ બંધ બારણે બેઠક યોજી હતી. પાકિસ્તાનની વિનંતી પછી યોજાયેલી આ બેઠકનું કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ બંધ બારણે બેઠક યોજી…
Read More » -
મધ્યપ્રદેશના ઉજજૈન સ્થિત વિખ્યાત મહાકાલેશ્વર મંદિરના ગેટ પર આજે અચાનક ભીષણ આગ ફાટી નિકળતા નાસભાગ અને અફડાતફડી મચી ગઈ હતી.
મધ્યપ્રદેશના ઉજજૈન સ્થિત વિખ્યાત મહાકાલેશ્વર મંદિરના ગેટ પર આજે અચાનક ભીષણ આગ ફાટી નિકળતા નાસભાગ અને અફડાતફડી મચી ગઈ હતી.…
Read More » -
કર્ણાટકના લઘુમતી મામલાના મંત્રી બીજેડ જમીર ખાનના તેમનું નિવેદન સોશિયલ મીડીયામાં વાયરલ ; ‘મોદીજી મને સુસાઈડ બોમ્બ આપી દો, હું પાકિસ્તાન જઈને તેના પર હુમલો કરીશ ,
‘મોદીજી મને સુસાઈડ બોમ્બ આપી દો, હું પાકિસ્તાન જઈને તેના પર હુમલો કરીશ….’ આ શબ્દો છે કર્ણાટકના લઘુમતી મામલાના મંત્રી…
Read More » -
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ સુરક્ષા દળોની કાર્યવાહી દરમિયાન નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિવાદ ઉભો થયો છે
જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ હુમલા બાદ સુરક્ષા દળો એક્શનમાં છે. આ દરમિયાન નદી કિનારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.…
Read More » -
દિલ્હી – NCR માં આંધી સાથે ભારે વરસાદ : જળબંબાકાર : 4ના મોત મકાનોના છાપરા ઉડયા – હોર્ડીંગ – વૃક્ષો – થાંભલા ધરાશાયી
દેશભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનપલ્ટાનો માહોલ સર્જાયો હોય તેમ આજે વ્હેલીસવારે પાટનગર દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ તથા કરા વરસ્યા હતા.…
Read More »