દેશ-દુનિયા
-
ગૃહવિભાગે ભારત વિરુદ્ધ પ્રોપેગન્ડા ફેલાવતી અને સાંપ્રદાયિક સહિતના મોરચે ભડકાવ અહેવાલ આપતી પાકિસ્તાનની 16 યુટયુબ ચેનલોનું પ્રસારણ તાત્કાલીક રોકી દીધુ ,
પહેલગામ હુમલાના પગલે પાકિસ્તાન પર ડિપ્લોમેટીક સ્ટ્રાઈક કર્યા બાદ હવે ભારતે ડિઝીટલ સ્ટ્રાઈક પણ કરી છે અને પાકની ડોન ન્યુઝ,…
Read More » -
પહેલગામ હુમલાને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસે કાર્યકારી સમિતિની કટોકટી બેઠક બોલાવી છે , મલ્લિકાર્જુન ખડગે સહિત મોટા નેતાઓ તેમાં ભાગ લેશે ,
પહેલગામ આતંકવાદી હુમલા પર દેશના દુઃખ અને આક્રોશમાં સામેલ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ગુરુવારે પાર્ટીની કાર્યકારી સમિતિની કટોકટી બેઠક બોલાવી…
Read More » -
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતનું આકરું વલણ શું ભારતમાં સારવાર કે શિક્ષણ માટે આવતા પાકિસ્તાનીઓને પણ ભારત છોડવું પડશે?
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે એક એવો નિર્ણય લીધો જેની દરેક ભારતીય આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. વાસ્તવમાં ગઈકાલે PM…
Read More » -
કેન્દ્રીય મંત્રી ગડકરી ; કેન્દ્ર સરકાર દેશભરમાં હાઈવેને મજબૂત કરવા માટે આગામી બે વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે.
કેન્દ્ર સરકાર દેશભરમાં હાઈવેને મજબૂત કરવા માટે આગામી બે વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે.…
Read More » -
અયોધ્યામાં રામમંદિરમાં આવતા મહિને રામ દરબાર સ્થાપિત કરવામાં આવશે જેને શ્રદ્ધાળુઓ માટ 6 જૂનથી ખોલવામાં આવશે.
અયોધ્યામાં રામમંદિરમાં આવતા મહિને રામ દરબાર સ્થાપિત કરવામાં આવશે જેને શ્રદ્ધાળુઓ માટ 6 જૂનથી ખોલવામાં આવશે. જો કે, આ પ્રાણ…
Read More » -
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જાહેર કર્યુ છે કે, સુધારેલો કાનૂન પશ્ચિમ બંગાળમાં લાગુ થશે નહી.
દેશભરમાં આજથી વકફ સુધારા કાનૂન ‘ઉમ્મીદ’ લાગુ થયો છે પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જાહેર કર્યુ છે કે, સુધારેલો…
Read More » -
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાત લેશે ; રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 વર્ષ પછી પોર્ટુગલની મુલાકાત લેશે. પોર્ટુગીઝ રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસાના આમંત્રણ પર તે 7-8 એપ્રિલે પોર્ટુગલની રાજ્ય મુલાકાતે જશે
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાત લેશે. વિગતો મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 વર્ષ પછી પોર્ટુગલની મુલાકાત લેશે.…
Read More » -
લોકસભા પછી હવે રાજ્યસભાએ પણ વક્ફ સુધારા બિલ પસાર કરી દીધું છે. રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા.
લોકસભા પછી હવે રાજ્યસભાએ પણ વક્ફ સુધારા બિલ પસાર કરી દીધું છે. બુધવારે લોકસભામાં વકફ બિલ રજૂ કરવામાં આવ્યું હતું.…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની થાઇલેન્ડ યાત્રા માટે રવાના ; શુક્રવારે છઠ્ઠી BIMSTEC સમિટમાં હાજરી આપશે.
થાઈલેન્ડના પ્રધાનમંત્રી પટોંગટાર્ન શિનાવાત્રાના આમંત્રણ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની થાઇલેન્ડ યાત્રા માટે રવાના થઈ ગયા છે. વડાપ્રધાન મોદી…
Read More » -
હરિયાણા સરકારે આગામી તા. 31ના રોજ ઇદના તહેવારની જાહેર રજા રદ્દ કરીને તેને મર્યાદિત વૈકલ્પિક રજા તરીકે જાહેર કરતા વિવાદ .
હરિયાણા સરકારે આગામી તા. 31ના રોજ ઇદના તહેવારની જાહેર રજા રદ્દ કરીને તેને મર્યાદિત વૈકલ્પિક રજા તરીકે જાહેર કરતા વિવાદ…
Read More »