બ્રેકીંગ ન્યુઝ
-
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાના અભિષેકની પ્રથમ વર્ષગાંઠ 11 જાન્યુઆરી, 2025ના રોજ ઉજવવામાં આવશે.
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાના અભિષેકની પ્રથમ વર્ષગાંઠ 11 જાન્યુઆરી, 2025ના રોજ ઉજવવામાં આવશે. તેને પ્રતિષ્ઠા દ્વાદશી…
Read More » -
માર્કેટમાં મંદીને કારણે ગુજરાતનાં નવાં ઇક્વિટી રોકાણકારોની નોંધણી છ મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી છે ,
માર્કેટમાં મંદીને કારણે ગુજરાતનાં નવાં ઇક્વિટી રોકાણકારોની નોંધણી છ મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી છે. નવેમ્બર 2024માં, ગુજરાતમાં 1.26 લાખ…
Read More » -
કોંગ્રેસ CWCમાં બે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા : જય બાપુ, જય ભીમ, જય સંવિધાન રેલી યોજાશે ,
કર્ણાટકના બેલાગવીમાં ગુરુવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબ્લ્યુસી) ની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું…
Read More » -
પૂર્વ PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે , સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર ,
પોતાના આર્થિક સુધારાઓના આધારે અર્થવ્યવસ્થાને પ્રગતિના પંથે લઈ જનાર ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું. ભારતના 14મા વડાપ્રધાન…
Read More » -
પાકિસ્તાન અને તાલિબાન આતરા દિવસે એકબીજા પર હુમલા કરે છે ; પાકિસ્તાને મોટી એયરસ્ટ્રાઇક કરી. બર્મલ જિલ્લામાં આ હુમલામાં અનેક મકાનો ધરાશાયી થયા ,
વિશ્વના ઘણા ભાગોમાં યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે વધુ એક જંગના ભણકારા વાગી રહ્યા છે. જેની ચિનગારી છેલ્લા ઘણા…
Read More » -
અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો ; બાવળા બગોદરા વચ્ચે ભમાસરા ગામ નજીક થયેલા એક સાથે ચાર વાહનોનો અકસ્માત સર્જાયો છે ,
અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ-રાજકોટ હાઇવે પર બાવળા બગોદરા વચ્ચે ભમાસરા ગામ નજીક થયેલા…
Read More » -
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે એટલે કે 25મી ડિસેમ્બરે 100મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમની કવિતાઓની પંક્તિઓ યાદ કરી.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે એટલે કે 25મી ડિસેમ્બરે 100મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
Read More » -
દિલ્હી પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરોનું મોટું રેકેટ ઝડપી પાડયું મદદ કરનારા સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરી છે.
દિલ્હી પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરોનું મોટું રેકેટ ઝડપી પાડયું છે. ઘૂસણખોરો તેમજ તેમને મદદ કરનારા સહિત કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરી…
Read More » -
હોસ્પિટલોમાં ટ્રીટમેન્ટની જેમ મેડીકલ કેમ્પો માટે SOP , કેમ્પ વિશે આરોગ્ય વિભાગની મંજુરી ઉપરાંત અધિકારીની હાજરી ફરજીયાત ,
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું PMJAY યોજના થકી પૈસા પડાવવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ મેડિકલ કેમ્પ થકી દર્દીઓને હોસ્પિટલ સુધી ખેંચી લાવવાના…
Read More » -
ફરી ઘટ્યાં સોના-ચાંદીના ભાવ ; 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 77,300 છે , 22 કેરેટ સોનાની કિંમત 70,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે ,
સોના-ચાંદીના ભાવને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે બુધવારે 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 77,300 છે.…
Read More »