બ્રેકીંગ ન્યુઝ
-
એર ઈન્ડિયાના વિમાનનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, સાંસદ સહિત 100 પ્રવાસીઓ હતા સવાર
છેલ્લા કેટલાક સમયથી એર ઈન્ડિયા નામ અવારનવાર ચર્ચામાં હોય છે. ફરી એકવાર તે ચર્ચામાં છે કારણ કે તિરુવનંતપુરમથી દિલ્હી જતી…
Read More » -
આજ નું રાશિફળ – Today’s Rashifal – 11 August 2025 ,
આજનું પંચાંગ 11 08 2025 સોમવાર, માસ શ્રાવણ, પક્ષ વદ, તિથિ બીજ સવારે 10:33 પછી ત્રીજ, નક્ષત્ર શતતારા બપોરે 12:59…
Read More » -
હરિદ્વાર બાદ બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, 2ના મોત, 40 ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડના હરિદ્વારના મનસા મંદિરમાં નાસભાગની ઘટના બાદ હવે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે જિલ્લાના હૈદરગઢ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત…
Read More » -
પાક.ના ડિપ્લોમેટીક અને સત્તાવાર પાસપોર્ટ ધરાવતા અધિકારીઓ મુકત રીતે બાંગ્લાદેશમાં ફરી શકશે : ભારત વિરોધી પ્રવૃતિને પ્રોત્સાહનની શકયતા
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સબંધોમાં તનાવ વધી રહ્યો છે. જયારે પાકિસ્તાન સાથેના સબંધો અગાઉથી જ અત્યંત વણસેલા છે તે વચ્ચે…
Read More » -
રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાના બાળકો સાથે એક મોટી દુર્ઘટના ; સરકારી શાળાની છત ધરાશાયી, અનેક બાળક દટાયાની આશંકા ,
રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાના બાળકો સાથે એક મોટી દુર્ઘટના બની છે. આ વિસ્તારમાં એક શાળાની છત તૂટી પડવાના સમાચાર સામે આવ્યા…
Read More » -
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામાનું સૌથી મોટું કારણ સામે આવ્યું ; જગદીપ ધનખડેએ સરકારને અંધારામાં રાખીને એક કામ એવું કર્યું કે જેને કારણે તેમને રાજીનામું આપવાની નોબત આવી છે ,
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શરીર સારુ રહેતું નથીનું કારણ આપીને રાજીનામું આપી દીધું છે પરંતુ આ તો ઉપરની વાત અંદરખાને બીજુ…
Read More » -
અનીલ અંબાણીની મુશ્કેલી ફરી વધી : ‘ધીરાણ ફ્રોડ’ મુદ્દે સીબીઆઈમાં ફરિયાદ ,
ભારતીય ઔદ્યોગીક જગતમાં કમ બેક કિંગ તરીકે જાણીતા બની રહેલા એક સમયના ટોચના ઉદ્યોગપતિ અને રીલાયન્સ-અંબાણી પરિવારના સભ્યો અનીલ અંબાણીની…
Read More » -
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ઢાંગુમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ ; નદી પરના રેલવે બ્રિજનો પાયો ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે જ ધરાશાયી થઈ ગયો ,
હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતા માલમિલકતની…
Read More » -
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એરફોર્સનું એક ટ્રેઈની વિમાન ક્રેશ થયું ; 1.30 વાગ્યે માઇલસ્ટોન કૉલેજની ઇમારત સાથે અથડાયું હતું.
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એરફોર્સનું એક ટ્રેઈની વિમાન ક્રેશ થયું. પીટીઆઈના અહેવાલ મુજબ, બાંગ્લાદેશ વાયુસેનાનું ટ્રેઈની વિમાન સોમવારે બપોરે લગભગ 1.30…
Read More » -
કર્ણાટકમાં ભાજપની પૂર્વ સરકારમાં મંત્રી રહેલા પ્રભુ ચૌહાણના દીકરા પ્રતીક ચૌહાણ સામે દુષ્કર્મના આરોપ
કર્ણાટકમાં ભાજપની પૂર્વ સરકારમાં મંત્રી રહેલા પ્રભુ ચૌહાણના દીકરા પ્રતીક ચૌહાણ સામે દુષ્કર્મના આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એક…
Read More »