બ્રેકીંગ ન્યુઝ
-
ચારધામમાં ધસારો યથાવત વીઆઈપી દર્શન 10 જુન સુધી બંધ ,
હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રા શરૂ થતાની સાથે જ ભાવિકોની અભૂતપૂર્વ ભીડ જામી રહી હોવાથી શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા જ છે.…
Read More » -
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આરબીઆઈ 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે સરકારને વિક્રમજનક રૂા.2.11 લાખ કરોડનું તગડું ડિવિડન્ડ ચૂકવશે. આ રકમ બજેટના સરકારના અંદાજ કરતા બમણા કરતા વધુ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે સરકારને વિક્રમજનક રૂા.2.11 લાખ કરોડનું તગડું ડિવિડન્ડ ચૂકવશે.…
Read More » -
અમેરિકા-સિંગાપોરમાં કોરોનાના નવા વેરિએન્ટ ફિલર્ટના કેસોમાં ઉછાળો ભારતમાં પણ પગપેસારો ,
કોરોનાની ભયાનકતા હજુ ભુલાઇ નથી. કોરોના જો કે સમયાંતરે નવા નવા સ્વરૂપમાં પ્રગટ થતો રહે છે. જો કે છેલ્લા કેટલાક…
Read More » -
ઈફ્કો બાદ હવે નાફેડની ચૂંટણીમાં નવાજૂની થવાનાં એંધાણ છે , ઈફ્કોની ચૂંટણીમાં થયેલ વિવાદ બાદ પ્રદેશ ભાજપ દ્વારા આ વખતે મેન્ડેટ આપ્યો નથી.
નાફેડની ચૂંટણીમાં પણ થશે ઇફ્કોવાળી! એક બેઠક માટે 5થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા, આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ , નાફેડની…
Read More » -
નરેન્દ્ર મોદીની સંપતિ 10 વર્ષમાં 87 લાખ વધી મકાન-કાર અને જમીન કાંઈ નથી ,
તેઓએ એફીડેવીટમાં કુલ 3,02 કરોડની સંપતિ હોવાનું જાહેર કર્યું છે. એફિડેવિટ મુજબ તેમની પાસે 3.02 કરોડ રૂપિયાથી વધુની જંગમ અને…
Read More » -
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક નિવેદનમાં કહ્યું કે, જ્યારે ભાજપને 300 બેઠકો મળી ત્યારે તેણે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું અને જો આ વખતે ભાજપ લોકસભા ચૂંટણીમાં 400 બેઠકો જીતવામાં સફળ થશે તો કૃષ્ણજન્મભૂમિ પર મંદિર બનાવવામાં આવશે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક નિવેદનમાં કહ્યું કે, જ્યારે ભાજપને 300 બેઠકો મળી ત્યારે તેણે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું…
Read More » -
Pm મોદીએ કાળ ભૈરવના દર્શન કરીને વારાણસીથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ઉમેદવારી પત્ર ભરશે. તેમના નોમિનેશનમાં 12 રાજ્યોના સીએમ સામેલ થશે. નોમિનેશન પહેલા પીએમ અસ્સી ઘાટ…
Read More » -
ગત વર્ષની સરખામણીએ યાત્રાળુઓની સંખ્યામાં 61 ટકાનો વધારો ચારધામ યાત્રામાં ત્રણ જ દિવસમાં 1.50 લાખ ભાવિકો : નિષ્ણાંતોની લાલબતી
હિન્દુઓની અત્યંત અને આસ્થાભરી ચારધામ યાત્રા શરૂ થયાના ત્રણ જ દિવસમાં 1.50 લાખ ભાવિકો ઉમટી પડયા હતા જે ગત વર્ષની…
Read More » -
કોરોનાના ઓમિક્રોન સબવેરિયન્ટ KP.2 ને કારણે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં વધારો ,
કોરોના વાયરલને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના ઓમિક્રોન…
Read More » -
દારુ કૌભાંડમાં જેલમાં કેદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુપ્રીમનો ચુકાદો આવ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેઝરીવાલને જામીન આપ્યા
સુપ્રીમ કોર્ટે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના…
Read More »