બ્રેકીંગ ન્યુઝ
-
ભારે ઉદ્યોગમંત્રીએ કરી જાહેરાત ઈલેકટ્રીક ટુ વ્હીલર ખરીદવા પર મળશે 10 હજારની રાહત
નાના ઈલેકટ્રીક વાહન ખરીદનારાઓ માટે ગુડ ન્યુઝ છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે એક નવી યોજના ઈલેકટ્રીક મોબીલીટી સ્કીમ 2024 આરંભ કરી…
Read More » -
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની મહિલાઓને મોટી ભેટ આપવાની જાહેરાત કરી , એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની મહિલાઓને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. જાહેરાત કરતી વખતે, PM…
Read More » -
ચૂંટણી ફરજમાંથી મુક્ત થવા કેન્દ્ર અને રાજ્યના 150થી વધુ કર્મચારીઓની અરજી ફીટ સાબિત થશે તો મેડીકલ સર્ટીફીકેટ આપનાર ડોક્ટર સામે પણ કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે લોકસભાની આગામી ચૂંટણી માટે જેના વહીવટી વિભાગ અને ચૂંટણી તંત્ર દ્વારા રાજ્ય સરકારના 64 બોર્ડ, કોર્પોરેશન અને…
Read More » -
આજ નું રાશિફળ – Today’s Rashifal – 7 March 2024 ,
આજનું પંચાંગ 07 03 2024 ગુરુવાર માસ મહા પક્ષ વદ તિથિ બારસ નક્ષત્ર ઉત્તરાષાઢા બપોરે 1:02 પછી શ્રવણ યોગ પરિઘ…
Read More » -
વારાણસીમાંથી વડાપ્રધાન મોદી સામે કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજયપાલ સત્યપાલ મલિકને લોકસભાની ચૂંટણીમાં ઉતારી શકે
વારાણસીમાંથી વડાપ્રધાન મોદી સામે કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજયપાલ સત્યપાલ મલિકને લોકસભાની ચૂંટણીમાં ઉતારી શકે છે. અહેવાલો મુજબ કેન્દ્રીય કમીટીને ઉમેદવારોનાં…
Read More » -
ગુજરાત સરકારના દેવું અને અન્ય જવાબદારીનો આંકડો વધીને 4.12 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.
ગુજરાત સરકારના દેવું અને અન્ય જવાબદારીનો આંકડો વધીને 4.12 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. જે પૈકી સરકારી દેવાની રકમ…
Read More » -
સ્પાઈસજેટે તેણે વધુ રૂા.316 કરોડ ઉભા કર્યા છે. આ સાથે તેણે પ્રેફરન્શિયલ શેર ઈશ્યુ કરીને કુલ રૂા.1060 કરોડ ઉભા કરી લીધા છે
મુંબઈ :- સ્પાઈસજેટે ગુરુવારે કહ્યું હતું કે, તેણે વધુ રૂા.316 કરોડ ઉભા કર્યા છે. આ સાથે તેણે પ્રેફરન્શિયલ શેર ઈશ્યુ…
Read More » -
દેશના ઉતર-પુર્વીય ભાગોમાં ફરી હવામાન પલ્ટા સાથે વાતાવરણ ખરાબ થયુ છે ત્યારે પુર્વ સિકકીમના નટુલામાં ભયાનક હિમવર્ષામાં ફસાયેલા 500 પ્રવાસીઓનો ભારતીય સૈન્ય જવાનોએ દિલધડક બચાવ કર્યો
દેશના ઉતર-પુર્વીય ભાગોમાં ફરી હવામાન પલ્ટા સાથે વાતાવરણ ખરાબ થયુ છે ત્યારે પુર્વ સિકકીમના નટુલામાં ભયાનક હિમવર્ષામાં ફસાયેલા 500 પ્રવાસીઓનો…
Read More » -
યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર લોકોને એક અપીલ કરી છે. પ્રશાસન દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં VVIPને અત્યારે અયોધ્યા ન આવવા વિનંતી કરવામાં આવી છે
અયોધ્યાના શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિર્વિઘ્ને પૂર્ણ થયો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને ક્રિકેટરો સહિત સંતો-મહંતો…
Read More » -
ઝારખંડના CM હેમંત સોરેનના નિવાસે પહોંચેલી ED ની ટીમ પુછપરછ ,
ખાણ-લીલામી કૌભાંડ મુદે કાનુની કાર્યવાહીનો સામનો કરી રહેલા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાત સાત સમન્સ છતા પણ પુછપરછ માટે એન્ફોર્સમેન્ટ…
Read More »