બ્રેકીંગ ન્યુઝ
-
પહેલગામ આતંકી હુમલાના 3 મહિના બાદ ખૌફનાક સત્ય સામે આવ્યું ; હુમલાની તપાસ કરી રહેલી એનઆઈએ એ હુમલાને નજર જોનાર એક શખ્સની ઓળખ કરી છે ,
જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાના 3 મહિના બાદ એક મોટો ઘટસ્ફોટ થયો છે. હુમલાની તપાસ કરી રહેલી એનઆઈએ એ…
Read More » -
પી.ટી. જાડેજા સામે થયેલ પાસાનો હુકમ 10 દિવસમાં રદ : જેલ મુક્તિ થશે પાસાનો હુકમ ગેરકાયદેસર, પુર્વગ્રહીત હોવાનું સાબિત થયુ : એડવોકેટ સુરેશ ફળદુ ,
ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા સામે થયેલ પાસાનો હુકમ 10 દિવસમાં રદ થયો છે. આજે તેમની જેલ મુક્તિ થશે. તેમના એડવોકેટ…
Read More » -
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો ભૂકંપ લોકો ઘરની બહાર દોડી આવ્યા
ગુરુવારે સવારે 9.04 વાગ્યે દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે લોકો ઘર…
Read More » -
RSS ; મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં ભાષા વિવાદ વચ્ચે સંઘનું મોટુ નિવેદન , ભારતની તમામ ભાષા ‘રાષ્ટ્રીય ભાષા ,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંતીય પ્રચારકોની 3 દિવસીય વાર્ષિક બેઠક પૂર્ણ થઈ હતી. બેઠકમાં સંઘના શતાબ્દી વર્ષ માટેની સંગઠનાત્મક બાબતો અને…
Read More » -
દેશના મોટાભાગનાં ક્ષેત્રોમાં ચોમાસાની જમાવટ વચ્ચે પાટનગર દિલ્હીથી માંડીને સમગ્ર ઉતર ભારતમાં વરસાદી રેલમછેલ ,
દેશના મોટાભાગનાં ક્ષેત્રોમાં ચોમાસાની જમાવટ વચ્ચે પાટનગર દિલ્હીથી માંડીને સમગ્ર ઉતર ભારતમાં વરસાદી રેલમછેલ રહી છે. હિમાચલ પ્રદેશ તથા ઉતરાખંડમાં…
Read More » -
અમરનાથ યાત્રાની પાંચ બસો વચ્ચે ટકકર : ગુજરાતના એક સહિત 36 યાત્રાળુઓ ઘાયલ
હિન્દુઓની પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે અને સેંકડો ભાવિકો પવિત્ર યાત્રા માટે ઉમટયા છે ત્યારે આજે સવારે જમ્મુના…
Read More » -
બાલાસાહેબ ન કરી શકયા તે ફડનવીસે શકય કર્યુ ; 20 વર્ષ બાદ ઉધ્ધવ અને રાજ ઠાકરે એક મંચ પર : જો ભાષા માટે લડવું ગુંડાગીરી છે તો અમે ગુંડા છીએ
મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટા બદલાવ જેવા સંકેતમાં 20 વર્ષ બાદ પ્રથમ વખત ઠાકરે ફેમીલીના બે વરિષ્ઠ બંધુઓ ઉધ્ધવ ઠાકરે તથા…
Read More » -
આઠમા પગાર પંચ પુર્વેના આખરી મોંઘવારી ભથ્થા વધારાની જાહેરાત આગામી માસમાં કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકા વધારો થવાની ધારણા
જુલાઈ મહિનો આવતા જ કેન્દ્ર અને રાજયના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના વધારાની ચર્ચા શરુ થઈ જાય છે અને આગામી એક કે…
Read More » -
ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.…
Read More » -
પશ્ચિમ બંગાળના પાટનગર કલકતાની લો કોલેજની છાત્રા પર ગેંગરેપ થયો ; ત્રણની ધરપકડ ,
પશ્ચિમ બંગાળના પાટનગર કલકતાની લો કોલેજની છાત્રા પર ગેંગરેપ થયો હતો અને પોલીસે તે બારામાં બે વિદ્યાર્થી સહિત ત્રણની ધરપકડ…
Read More »