ભારત
-
અક્ષય તૃતીયાના અવસરે કેદારનાથ ધામના દ્વાર સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. આ પછી યમુનોત્રી ધામના દ્વાર સવારે 10.29 કલાકે અને ગંગોત્રી ધામના દ્વાર સવારે 12.25 કલાકે ખોલવામાં આવશે.
ઉત્તરાખંડમાં શુક્રવારે સવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવાની સાથે ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. અક્ષય તૃતીયાના પાવન અવસર પર…
Read More » -
વારાણસીમાં પીએમ મોદીના નામાંકન પહેલા ગંગાઘાટે 4 દિવસ અનોખો ડ્રોન શો ,
વારાણસીમાં પીએમ મોદીના નામાંકન પહેલા ભાજપ પ્રસિદ્ધ દશાશ્ર્વમેઘ ઘાટ પર અનોખો ડ્રોન શો કરશે જેમાં 1000 જેટલા ડ્રોન આકાશમાં અનોખો…
Read More » -
કાલે કેજરીવાલને સંભવત જામીન સમયે જ ED ની નવી ચાલ શરાબકાંડમાં ચાર્જશીટ રજુ કરશે ,
જામીન આપવા અંગે ચૂકાદો આપનાર છે તે સમયે જ ઈડીએ હવે કાલેજ ટ્રાયલકોર્ટમાં કેજરીવાલ સામે ચાર્જશીટ દાખલ કરવા જાહેરાત કરી…
Read More » -
નવેમ્બર 2024માં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો નથી. અભિષેક પછી રામલલાના દર્શન અવિરત ચાલુ છે, પરંતુ તેની સાથે મંદિર નિર્માણનું કામ પણ નિર્ધારિત લક્ષ્યની ગતિએ ચાલી રહ્યું છે.
નવેમ્બર 2024માં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો નથી. અભિષેક પછી રામલલાના દર્શન અવિરત ચાલુ છે, પરંતુ…
Read More » -
લોકસભા ચૂંટણીના પ્રથમ ત્રણ તબકકામાં મુસ્લિમ અનામત હું જીવતો છું ત્યાં સુધી નહીં આવવા દઉં તેવા વિધાનો કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉતરપ્રદેશ સહિતના રાજયોમાં મતદાનની ઘડી આવી રહી છે
લોકસભા ચૂંટણીના પ્રથમ ત્રણ તબકકામાં મુસ્લિમ અનામત હું જીવતો છું ત્યાં સુધી નહીં આવવા દઉં તેવા વિધાનો કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ…
Read More » -
એકસાઈઝ પોલીસીના વિવાદ વચ્ચે જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે વચગાળાના જામીન માટે ગુરુવાર સુધી રાહ જોવી પડશે.
એકસાઈઝ પોલીસીના વિવાદ વચ્ચે જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે વચગાળાના જામીન માટે ગુરુવાર સુધી રાહ જોવી પડશે. શરાબકાંડમાં…
Read More » -
IMDએ હજુ સુધી હીટવેવ અંગે કોઈ અપડેટ નથી આપી પરંતુ હવે ગરમ પવનો અનુભવાઈ રહ્યા છે, આ વિસ્તારોમાં 5 અને 6 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
મે મહિનામાં ઉનાળાની ગરમી એટલી વધી ગઈ છે કે લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આ…
Read More » -
જેલમાંથી છુટેલો યુ ટયુબર મનીષ કશ્યપ ભાજપમાં સામેલ થયો ,
બિહારમાં ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે યુ ટયુબર મનીષ કશ્યપ ભાજપમાં સામેલ થઈ ગયો છે. તે પોતાની માતા સાથે ભાજપ…
Read More » -
આવી ભૂલ ફરી નહીં થાય SCની સુનાવણી પહેલા પંતજલિનું જાહેરમાં માફીનામું ,
પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતના કેસમાં મંગળવારે (23 એપ્રિલ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. યોગ ગુરુ બાબા રામદેવ આ કેસની…
Read More » -
લોકસભા ચૂંટણી ચાલે છે ત્યારે અનેક એવા ઉમેદવારો છે, જેમની સામે ગંભીર આપરાધિક કેસો નોંધાયેલા છે.રાજસ્થાનના બીજા ચરણની ચૂંટણીમાં 152 ઉમેદવારોમાં 25 જેટલા એવા ઉમેદવારો છે જેમની સામે આપરાધિક કેસો થયા છે
દેશમાં લોકસભા ચૂંટણી ચાલે છે ત્યારે અનેક એવા ઉમેદવારો છે, જેમની સામે ગંભીર આપરાધિક કેસો નોંધાયેલા છે. આ પરિસ્થિતિમાં રાજસ્થાનના…
Read More »