ભારત
-
ઉત્તરાખંડમાં જનસભામાં મોદીનો હુંકાર , વડાપ્રધાને સભામાં ડમરું વગાડીને લોકોમાં ઉર્જા જગાડી
અત્રે આઈડીપીએલ રમત મેદાનમાં આવી પહોંચેલા વડાપ્રધાન મોદીએ ડમરુ વગાડીને ચૂંટણી જનસભાને સંબોધી હતી અને લોકોમાં જુસ્સો જગાવ્યો હતો. આ…
Read More » -
ચૂંટણી પંચે અપક્ષ ઉમેદવારો માટે 190 જેટલા ચૂંટણી ચિન્હોની યાદી જાહેર કરી ,
ચૂંટણી પંચે આ વખતે અપક્ષ ઉમેદવારોને આપવામાં આવતા ચૂંટણી ચિન્હોની યાદીમાંથી બુલડોઝરને હટાવી દીધુ છે. આની પાછળ કોઈ ખાસ કારણ…
Read More » -
જર્મની, યુકે, બાંગ્લાદેશની પાર્ટીઓ ભાજપની પ્રચાર રણનીતિ સમજશે, અમેરિકા-ચીન-પાક પાર્ટીઓને આમંત્રણ નહીં અત્યારસુધીમાં 15 પાર્ટીઓએ આમંત્રણ સ્વીકાર્યું
19 એપ્રિલથી શરૂ થઈ રહેલી લોકસભાની ચૂંટણી વચ્ચે ભાજપ પાર્ટીએ વિશ્વભરના 25 રાજકીય પક્ષોને આમંત્રણ આપ્યું છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના…
Read More » -
જે પાર્ટીએ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું હતું, તે આજે ભ્રષ્ટાચારના દલદલમાં ફસાઈ છે , દિલ્હીના મંત્રી રાજકુમાર આનંદનું કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે ,
દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદે બુધવારે મંત્રી પદ અને આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું…
Read More » -
લોકસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ માટે ચાર રાજ્યો કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા અને બિહારના રાજકીય અને સામાજિક સમીકરણો ખૂબ જ મહત્વપૂર્ણ
લોકસભા ચૂંટણીને લઈ BJP એક્શન મોડમાં છે. આ દરમિયાન લોકસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ માટે ચાર રાજ્યો કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા અને…
Read More » -
દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મંગળવારે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો
દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મંગળવારે હાઈકોર્ટે તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ જ…
Read More » -
ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ ,
ઉતરાખંડમાં 10 મેથી ચારધામ યાત્રાનો આરંભ થઈ રહ્યો છે. કેદારનાથનાં કપાટ 10 મો, બદરીનાથના કપાટ 12 મે ગંગોત્રી, યમુનોત્રીના કપાટ…
Read More » -
જેલનો જવાબ વોટ આમ આદમી પાર્ટીએ અભિયાન શરૂ કર્યુ
શરાબ કાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે તે સમયે આમ આદમી પાર્ટીએ હવે કેજરીવાલને જેલમાં દર્શાવતી તસ્વીરો સાથે પોષ્ટર…
Read More » -
લોકસભાની ચૂંટણીમાં ફરી સ્પષ્ટ બહુમતી સાથે મોદી સરકાર સતા મેળવશે તેવા સર્વેના તારણો નિકળી રહ્યા છે , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સરકારના પ્રથમ 100 દિવસના કામોનું લીસ્ટ પણ તૈયાર કરી રાખ્યુ છે
આવાસ મંત્રાલય દ્વારા પણ નવી ટર્મ માટે યોજના તૈયાર કરવામાં આવી છે. ‘શહેરી જીવન મિશન’ના બીજા તબકકામાં ગરીબોના ઘરના ઘરનુ…
Read More » -
અમરનાથ યાત્રાને લઇને તૈયારી શરૂ: 15 એપ્રિલથી રજિસ્ટ્રેશન ,
મે મહિનાથી ચારધામ યાત્રાની શરૂઆત થઇ રહી છે. તો બીજી તરફ અમરનાથની યાત્રા માટે પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે.…
Read More »