ભારત
-
જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને સમગ્ર દેશમાં એક અલગ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને સમગ્ર દેશમાં એક અલગ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ તૈયારીઓ કરવામાં…
Read More » -
પોલીસ તપાસની અદાલતોમાં ચાલતી લાંબી મુકદમા પ્રક્રિયાનો દૌર ખત્મ થશે: એફઆઈઆરથી ચુકાદા સુધી 35 તબકકાની ટાઈમ લાઈન: જો વિલંબ થશે તો જવાબદારી બનશે
ભારતીય ન્યાયતંત્ર સામે સૌથી મોટો પ્રશ્ર્ન ન્યાયમાં વિલંબનો છે અને તેના કારણે અપરાધીઓ માટે પણ સરળતા થાય છે. પિડિતો અદાલતના…
Read More » -
ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં STFએ મોટા માફિયા અને શાર્પ શૂટર વિનોદ કુમાર ઉપાધ્યાયને , એનકાઉન્ટમાં ઠાર માર્યો છે.
તમને જણાવી દઈએ કે, શાર્પ શૂટર વિનોદ કુમાર ઉપાધ્યાયે પોતાની એક સંગઠિત ગેંગ બનાવી હતી. તેણે અત્યાર સુધીમાં ગોરખપુર, બસ્તી,…
Read More » -
જ્યારે ભાજપે 1990ના દાયકામાં રામમંદિર આંદોલનને તેજ બનાવ્યું, ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં સોમનાથથી નીકળેલી રથયાત્રાના મુખ્ય આર્કિટેક્ટ મોદી હતા.
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના અભિષેકની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે. જો કે, કરોડો રામ ભક્તોના તેમના સંકલ્પો…
Read More » -
દિલ્હી લિકર પોલિસીમાં કથિત કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર નહીં થાય
દિલ્હી લિકર પોલિસીમાં કથિત કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર નહીં…
Read More » -
ગયા મહિને જ ગૃહ મંત્રાલયે સુખદેવ ગોગામેડીની હત્યાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી હતી, NIAએ આરોપીઓની પૂછપરછ કરતાં મળેલી માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા
હત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ ગોગામેડીની હત્યાના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)…
Read More » -
અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે મૂર્તિ , આપણા દેશના પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ અરુણ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.
અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર હાલમાં ચર્ચામાં છે કારણ કે તેની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે. અયોધ્યામાં રામજન્મભૂમિ…
Read More » -
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે એલપીજી સિલિન્ડરના નવા રેટ જાહેર કર્યા છે અને નવા વર્ષના પહેલા દિવસે LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો જોવા મળ્યો છે.
આજથી નવું વર્ષ 2024 શરૂ થઈ ગયું છે અને આ નવા વર્ષના પહેલા દિવસે LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો…
Read More » -
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડમાં મુખ્ય શૂટર રોહિતસિંહ રાઠોડના ઘર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડમાં મુખ્ય શૂટર રોહિતસિંહ રાઠોડના ઘર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. જયપુર…
Read More » -
અબુ ધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ધાટન કરશે
અબુ ધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય ‘બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા’…
Read More »