મહારાષ્ટ્ર
-
અંડરવર્લ્ડ ડૉન, પૂર્વ ધારાસભ્ય અરુણ ગવળી ઉર્ફે ડૅડી 17 વર્ષ બાદ જેલમાંથી બહાર
જામીન પર બહાર આવ્યાના થોડા સમય બાદ જ અરુણ ગવળી નાગપુર ઍરપોર્ટ પરથી મુંબઈ જવાની તૈયારી કરતા જોવા મળ્યો. સોશિયલ…
Read More » -
મુંબઈના વિરાટ વિસ્તારમાં રમાબાઈ એપાર્ટમેન્ટનો ભાગ મોડી રાત્રે ધરાશાયી ; 2થી વધુના મોત, 25 દટાયાની આશંકા ,
મુંબઈની ઉપનગર વિસ્તારમાં આવેલા વિરાટમાં રમાબાઈ એપાર્ટમેન્ટનો પાછળનો ભાગ ગઈકાલે મોડી રાત્રે ધરાશાયી થયો. રમાબાઈ એપાર્ટમેન્ટ નારંગી રોડ પર ચામુંડા…
Read More » -
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના વડા રાજ ઠાકરેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર કરેલા ‘મત ચોરી‘ના આરોપોને સમર્થન આપ્યું ,
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના વડા રાજ ઠાકરેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર કરેલા ‘મત ચોરી‘ના આરોપોને સમર્થન…
Read More » -
મહારાષ્ટ્રમાં 26.34 લાખ ગેરલાયક મહિલાઓને માસિક રૂ.1500 મળ્યા ; હવે સરકારી ભંડોળ મેળવવામાં મોટા પાયે ચાલતું કૌભાંડ ,
મહારાષ્ટ્ર સરકારની મહત્વાકાંક્ષી મુખ્યમંત્રી “માજી લડકી બહિન યોજના”માં મોટી ગેરરીતિ પ્રકાશમાં આવી છે, જે લાયક મહિલાઓને દર મહિને રૂ.1,500 ની…
Read More » -
મહારાષ્ટ્રમાં ‘લાડલી બહેના’ યોજનામાં ભાઈઓની ઘુષણખોરી ; 14 હજાર જેટલા પુરૂષોએ યોજનાનો લાભ લઈ લેતા હવે નાણા રીકવર કરાશે
મહારાષ્ટ્રમાં ધારાસભા ચૂંટણી પૂર્વે શરૂ કરાયેલી લાડલી બહેના યોજનામાં એક તરફ અપાત્ર હોય તેવી બહેનોને આ યોજનાનો લાભ બંધ કરવામાં…
Read More » -
મુંબઈથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો ; રિક્ષામાં બેઠેલા માસૂમ પર માલિકે કરાવ્યો પિટબુલનો ઘાતક એટેક
મુંબઈથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના પૂર્વીય ઉપનગરમાં એક માણસે પોતાના પાલતુ શ્વાનને બાળક પર છોડી દીધો. જ્યારે…
Read More » -
ઠાકરે બંધુ બેફામ : કચ્છના MLA ને ધમકી : મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરનારના ટુકડા કરશું ,
મહારાષ્ટ્રમાં ફરી ચગેલા ભાષાકીય વિવાદમાં હવે એક તરફ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ આક્રમક બનીને તેમના ટેકેદારોને મરાઠી બોલવાનો ઈન્કાર…
Read More » -
મુંબઈમાં રેડ એલર્ટ ; અનેક વિસ્તારો થશે જળમગ્ન, IMDએ આપી અપડેટ ,
મંગળવારે મુંબઈ અને થાણે શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને અંધેરી, વિલે પાર્લે, સાંતાક્રુઝ,…
Read More » -
મહારાષ્ટ્રમાં ધ્વનિ પ્રદુષણ પર આકરી કાર્યવાહી મુંબઈના 1608 સહિત મહારાષ્ટ્રના 3367 ધાર્મિક સ્થાનોમાં ,થી લાઉડ સ્પીકર હટાવાયા ,
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે વિધાનસભામાં માહિતી આપી હતી કે ધ્વનિ પ્રદૂષણ સામે મોટી કાર્યવાહીમાં, મહારાષ્ટ્રભરમાં ધાર્મિક સ્થળો પરથી 3,367 લાઉડસ્પીકરો…
Read More » -
રાજ ઠાકરેએ પક્ષના નેતાઓ અને પ્રવક્તાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેમની પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિ મીડિયામાં કોઈ પણ પ્રકારનું નિવેદન ન આપે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના પ્રમુખ રાજ ઠાકરેએ પક્ષના નેતાઓ અને પ્રવક્તાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેમની પરવાનગી વગર…
Read More »