મહારાષ્ટ્ર
-
મહારાષ્ટ્રમાં જે રીતે નવી સરકાર રચવામાં ભાજપ એકનાથ શિંદે અને અજિત પવાર વચ્ચે સેન્ડવીચ જેવી હાલત , બન્નેને સાથે રાખીને સરકાર રચવા માંગે
મહારાષ્ટ્રમાં જે રીતે નવી સરકાર રચવામાં ભાજપ એકનાથ શિંદે અને અજિત પવાર વચ્ચે સેન્ડવીચ જેવી હાલતમાં છે અને બન્નેને સાથે…
Read More » -
મહારાષ્ટ્રમાં હાલમાં જે રાજકીય સમીકરણો સર્જાઈ રહ્યા છે તે ભાજપને 2019ની સ્થિતિ પર લઈ આવ્યા છે , શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? ,
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને હજુ પણ સસ્પેન્સ છે. સીએમની જાહેરાત અને સરકારની રચનાને લઈને મુંબઈથી દિલ્હી સુધી મંથન ચાલી રહ્યું…
Read More » -
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની મહાજીત બાદ હવે મૂખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું ,
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની મહાજીત બાદ હવે મૂખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું છે. આ તરફ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઈ…
Read More » -
મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે? આ અંગે સર્જાયેલ સસ્પેન્સનો હવે કાર્યકારી સીએમ એકનાથ શિંદે દ્વારા અંત આવ્યો છે
મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે? આ અંગે સર્જાયેલ સસ્પેન્સનો હવે કાર્યકારી સીએમ એકનાથ શિંદે દ્વારા અંત આવ્યો છે. એકનાથ શિંદે…
Read More » -
ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ,
રવિવારે ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાંથી 6 બેઠકો ST અને 4 બેઠકો…
Read More » -
મુંબઈમાં: ચુંટણી તૈયારી વેગવંતી શિંદે જૂથ 66 અજીત પવાર જૂથને 52 બેઠકો ચૂંટણી લડવા અપાશે: મહાઅઘાડી સંગઠનમાં હજું ખેંચતાણ
આગામી તા.20 નવેમ્બરના મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટેના મતદાન પુર્વે હવે ગરમ બનેલા રાજકીય વાતાવરણમાં મહાયુતિ-ભાજપ-શિવસેના (શિંદેજૂથ) અને એનસીપી (અજીત પવાર)…
Read More » -
મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર સલમાન ખાનના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે,
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની દુશ્મની ઘણી જૂની છે અને તાજેતરની ઘટનાઓ બાદ આ મામલો વધુ ગંભીર…
Read More » -
સંજય રાઉતે કહ્યું કે, આ સરકાર પછી મુંબઈમાં ગેંગ વોર અને અંડરવર્લ્ડની તાકાત વધી શકે છે. આ સરકારને અંડરવર્લ્ડનું પણ સમર્થન છે. ગુજરાતમાંથી અંડરવર્લ્ડ ચલાવવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને દિગ્ગજ એનસીપી નેતા અજિત પવાર બાબા સિદ્દીકી હત્યા મામલે કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા…
Read More » -
બ્રાહ્મણ અને ક્ષત્રિય આર્થિક વિકાસ નિગમની રચનાને મંજૂરી, 50 – 50 કરોડની ફાળવણી : શિંદે કેબિનેટમાં નિર્ણય
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારે સોમવારે કેબિનેટની બેઠકમાં 24 મહત્વના નિર્ણયો લીધા હતા. મહાયુતિ સરકારે બ્રાહ્મણ અને રાજપૂત સમુદાયો…
Read More » -
મુંબઈના ધારાવીમાં એક 60 વર્ષના વૃદ્ધે ઘરમાં ઘુસીને સગીરા પર રેપ કર્યો હતો ,
મુંબઈના ધારાવીમાં સગીરા પર રેપનો બનાવ સામે આવ્યો છે. દુષ્કર્મીની ઓળખ 60 વર્ષના જાફર હનીફ ખાને તરીકે થઈ છે. મુંબઈ…
Read More »