વિશ્વ
-
પાકિસ્તાનના બલુચીસ્તાનમાં શક્તિશાળી વિસ્ફોટમાં 52થી વધુ લોકોના મોત થયા છે અને 130થી વધુ ઘવાયા છે
પાકિસ્તાનના બલુચીસ્તાનમાં શક્તિશાળી વિસ્ફોટમાં 52થી વધુ લોકોના મોત થયા છે અને 130થી વધુ ઘવાયા છે. જેમાં અનેકની હાલત ગંભીર છે…
Read More » -
કેનેડામાં ફરી ખાલીસ્તાની સમર્થકોની બબાલ: ભારતીય દૂતાવાસ પર દેખાવો: ‘તિરંગા’નુ અપમાન
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજજરના હત્યામાં ભારતની સંડોવણીના કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના આરોપને પગલે કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ નિજજરની હત્યા વિરોધમાં વાનકુંવરમાં…
Read More » -
પેન્ટાગોનના પૂર્વ અધિકારીએ કહ્યું- ‘આ બધું કેનેડામાં ચૂંટણી પ્રચાર માટે થઈ રહ્યું છે, જેમાં ટ્રુડો હારતા જણાય છે.
કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારતને દોષી ઠેરવતા મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે.…
Read More » -
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત વિરુદ્ધ એક નવું પગલું ભર્યું છે
રિપોર્ટ અનુસાર, કેટલીક માહિતી ફાઇવ આઇઝ એલાયન્સમાં સામેલ એક સહયોગીએ આપી હતી. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના…
Read More » -
ભારત સાથેના સંબંધોમાં નવો તનાવ ઉમેરતી ટ્રુડો સરકાર ભારત અને પાકિસ્તાનની સીમા ધરાવતા ગુજરાત-પંજાબ અને રાજસ્થાનના 10 કી.મી.ના વિસ્તારમાં નહી જવા તાકીદ
ખાલીસ્તાની ત્રાસવાદીની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ મુકીને વૈશ્ર્વિક સ્તરે આ મુદો પહોચાડવા તૈયારી કરી રહેલા કેનેડાએ હવે તેના નાગરિકોને ભારતની…
Read More » -
ભારતના ત્વરિત એક્શન બાદ હવે કેનેડાનું વલણ નરમ પડ્યું છે
ભારતના ત્વરિત એક્શન બાદ હવે કેનેડાનું વલણ નરમ પડ્યું છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ મંગળવારે કહ્યું કે,…
Read More » -
કેનેડામાં ખાલિસ્તાનીઓની હિમત વધી, ભારતીય દૂતાવાસો માટે ખતરો વધ્યો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડીયન નાગરીક હરદીપસિંહ નિજજરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાના પાયાવિહોણા આપેલા નિવેદન બાદ માત્ર બે…
Read More » -
અમેરિકાનું આધુનિક ફાઈટર જેટ ગુમ કલાકો સુધી ઈમરજન્સી અંતે ભંગાર મળ્યો
એક અજીબ ઘટનામાં અમેરિકાના હવાઈદળનું એફ-35 ફાઈટર વિમાન અચાનક જ ‘ગુમ’ થતા તેની શોધ માટે લોકોની મદદ માંગવામાં આવી હતી.…
Read More » -
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને લઈને મોટું નિવેદન , છે કે દેશની સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચેના કનેક્શન
હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને લઈને મોટું નિવેદન આપ્યું છે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વધી…
Read More » -
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે તોરખામ બોર્ડર બંધ કરવાના પાકિસ્તાનના નિર્ણયની ટીકા કરી છે
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે તોરખામ બોર્ડર બંધ કરવાના પાકિસ્તાનના નિર્ણયની ટીકા કરી…
Read More »