ગુજરાત
-
તા.08 અને સોમવારથી શહેરીજનોને ઘર બહાર વાહન સાથે નીકળવું હશે તો હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. BIS હોલમાર્ક વાળા હેલ્મેટ ભૂલ્યા વગર લઈ રાખજો ,
બે દિવસમાં BIS હોલમાર્ક વાળા હેલ્મેટ ભૂલ્યા વગર લઈ રાખજો કેમ કે, આગામી તા.08 અને સોમવારથી શહેરીજનોને ઘર બહાર વાહન…
Read More » -
ગુજરાતમાં ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો ; અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરી નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
ગુજરાતમાં ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈને મજબૂત બનતા રાજ્યના અનેક વિસ્તારોમાં…
Read More » -
બનાસકાંઠા જિલ્લામાં આભ ફાટ્યું હતું. છેલ્લા 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
બનાસકાંઠા જિલ્લામાં આભ ફાટ્યું હતું. છેલ્લા 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 24 કલાકમાં ભાભરમાં 12.91,વાવમાં…
Read More » -
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ ; સત્રનો પ્રારંભ બપોરે 12 વાગ્યાથી પ્રશ્નોત્તરી કાળ સાથે થશે, જેમાં વિવિધ વિભાગોના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થવા જઇ રહ્યું છે. સત્રનો પ્રારંભ બપોરે 12 વાગ્યાથી પ્રશ્નોત્તરી કાળ સાથે થશે, જેમાં…
Read More » -
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા ખ્યાતિ કૌભાંડના મુખ્ય આરોપી અને હોસ્પિટલના CEO કાર્તિક પટેલની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા ખ્યાતિ કૌભાંડના મુખ્ય આરોપી અને હોસ્પિટલના CEO કાર્તિક પટેલની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી…
Read More » -
ગુજરાતમાં દર 3 માંથી 1 યુવા માનસિક તનાવ – ડીપ્રેશનથી ઘેરાયો ; ભણતરના ભારથી માંડીને નોકરી ધંધાનાં ટેન્શનમાં સપડાતો યુવાવર્ગ ,
જીવનશૈલીથી માંડીને નોકરી ધંધા સુધીના બદલાતા આધુનિક યુગમાં માનસીક તણાવ વધ્યું જ છે. ગુજરાતમાં ત્રીજા ભાગનો યુવા વર્ગ માનસીક તાણથી…
Read More » -
બંગાળની ખાડીમાં બનેલી લો-પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બની, મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આગળ વધશે; ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, ગુજરાતમાં 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનો એક નવો રાઉન્ડ આવશે. આ વરસાદ…
Read More » -
ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકની અધ્યક્ષતા કરશે અને મહત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ પર ચર્ચા થશે.
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર…
Read More » -
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે ‘જનરક્ષક 112′ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું ; 112’ કરવાથી જ તમામ સેવાઓ ઉપલબ્ધ થશે ,
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે ‘જનરક્ષક 112’ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ, નાગરિકોને હવે…
Read More » -
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ ; મંદિરનો અદભુત શણગાર અને રોશનીના ઝગમગતા દ્રશ્યો જોઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમનો મહા મેળો શરૂ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના…
Read More »