ગુજરાત
-
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્કાર કરાશે. તેમના નિધનને પગલે આજે એટલે કે 16 જૂને એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરેકલો રહેશે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ધટનામાં જીવ ગુમાવનાર ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્કાર કરાશે. તેમના નિધનને પગલે આજે એટલે…
Read More » -
અમદાવાદ પ્લેન ક્રેશના બીજા જ દિવસે વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની બેંગકોક-સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટનો પ્રોબ્લેમ સર્જાયો હતો ,
અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ હવે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમદાવાદ પ્લેન ક્રેશના બીજા જ દિવસે વધુ…
Read More » -
12 જૂનમાં સર્જાયેલા કારમી પ્લેન દુર્ઘટનામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યાં છે ; તેમની અંતિમ વિધિ રાજકોટમાં જ થશે ,
12 જૂનમાં સર્જાયેલા કારમી પ્લેન દુર્ઘટનામાં 265થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ, આ જ દુર્ઘટનામાં ગુજરાતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને…
Read More » -
તા.15 ના લોકરક્ષક કેડરની કુલ 12000 જેટલી વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરેલ છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગરની કુલ 825 શાળાઓમાં પરીક્ષા યોજાશે, 8 હજાર પોલીસ જવાનો અને શિક્ષણ વિભાગના…
Read More » -
વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કેવી રીતે થયો તેમનો બચાવ ,
ગુજરાતના અમદાવાદમાં 12 જુન ગુરુવારે બપોરે લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી જ ક્રેશ…
Read More » -
શ્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન લંડનથી મુંબઈ પહોંચ્યા બાદ ખાસ વિમાનમાં ગુજસેલ એરપોર્ટ પહોંચ્યા : ભંડેરી – ભારદ્વાજ પરિવાર પણ સાથે આવ્યા : એરપોર્ટ પર પુર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા – પ્રદીપસિંહ જાડેજા પણ હાજર
ગઈકાલે અમદાવાદની વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજયના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી આજે સવારે 7.30 કલાકે અમદાવાદ…
Read More » -
રાજકોટમાં 6 વર્ષની બાળકી, 11 વર્ષના બાળક સહિત કોરોનાના વધુ 11 કેસ : કુલ આંકડો દોઢ સદી નજીક..
રાજકોટ શહેરમાં ગઇકાલ તા.12ના રોજ કોરોનાના નવા 11 કેસ બહાર આવતા મહાનગરમાં કુલ દર્દીઓનો આંકડો દોઢ સદી નજીક પહોંચ્યો છે.…
Read More » -
પ્રધાનમંત્રી મોદીએ વિજયભાઈના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે ; વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 241 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પ્લેન દુર્ઘનટમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું નિધન થયું…
Read More » -
1લી મેના રોજ અમદાવાદ લંડનની આ જ ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જે બાદમાં રદ થઈ હતી ,
ગઈકાલે અમદાવાદમાં એર ઈન્ડિયાનું લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન બોઇંગ 787 ડ્રીમ લાઇનર હતું. અમદાવાદથી લંડન…
Read More » -
PM મોદી આજે સવારે 8:30 વાગ્યે અમદાવાદ પહોંચશે ; PM મોદી પહોંચ્યા દુર્ઘટના સ્થળે, વિજય રૂપાણીના પરિવારને પણ મળશે ,
PM ઘટનાસ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ ઘાયલોને પણ મળશે. અકસ્માત સ્થળે રાહત અને બચાવ કામગીરી હવે પૂર્ણ થઈ…
Read More »