ગુજરાત
-
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ ; મંદિરનો અદભુત શણગાર અને રોશનીના ઝગમગતા દ્રશ્યો જોઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમનો મહા મેળો શરૂ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના…
Read More » -
ગુજરાત ભાજપમાં ભડકો, પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીનો લેટર બોમ્બ ; નુભાઈ ડાભી ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
કપડવંજ-કઠલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા કનુભાઈ ડાભીએ જાહેર જીવનમાં બે દાયકાથી વધુ સમય સુધી પાર્ટી માટે કરેલા…
Read More » -
ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટતી જશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે ,
ગુજરાતમાં છેલ્લા કેટલાંક અઠવાડિયાથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે. જોકે, હવે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે એવી…
Read More » -
પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, Maruti E Vitaraનું આજે લોન્ચિંગ કરશે ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતમાં વિકાસ પ્રોજેક્ટ્સની મોટી ભેટ આપી હતી. તેમણે 5400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ…
Read More » -
દર વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય મહામેળો યોજાય છે, જેમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને ઉમટી પડે છે. આ વર્ષે પણ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન આ મહામેળો યોજાશે.
આગામી 1 થી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે, જે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનશે.…
Read More » -
‘સેવન્થ ડે સ્કૂલ’માં આજથી શાળામાં ઓનલાઇન વર્ગો શરૂ કરાયા રાજ્ય સરકારએ તાત્કાલિક કાર્યવાહી કરીને સ્કૂલની શૈક્ષણિક અને વહીવટી કામગીરી માટે અધિકારીઓને નિયુક્ત કરવા અંગે વિચારણા શરૂ કરાઇ છે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા બાદ શાળા પર ગંભીર પ્રશ્નો ઊભા થઈ ગયા છે. આજથી શાળામાં ઓનલાઇન વર્ગો…
Read More » -
પીએમ આજથી બે દિવસ ગુજરાત મુલાકાતે ; નિકોલમાં જાહેરસભા કરશે રોડ શો પણ કરશે ,
પીએમ નરેન્દ્ર મોદી તા. 25 અને 26 ઓગસ્ટ બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 25 ઓગસ્ટના રોજ સાંજે ચાર…
Read More » -
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં આજે વેપારી એસો. દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં થયેલ વિદ્યાર્થીની હત્યાના શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ હત્યાના વિરોધમાં મણીનગરમાં અનેક…
Read More » -
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને આજે જુનાગઢ, સાબરકાંઠા સહિત…
Read More » -
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય,
આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના અનુસાર, રાજ્યમાં એક સાથે ચાર…
Read More »