ગુજરાત
-
સુરતમાં 16 વર્ષના સગીરે 14 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવ્યાનો કિસ્સો સામે આવ્યો , આ ઘટનામાં સગીર અને સગીરા બન્ને ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા હતા
આંખ ઉઘાડતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.. આ કિસ્સો માત્ર મા-બાપ માટે આંખ ઉઘાડનારો જ નથી પરંતુ સમાજ કઇ દિશામાં…
Read More » -
મોરબી બ્રિજ દુર્ઘટનામાં CBI તપાસની માંગણી કરતી અરજી હાઈકોર્ટે ફગાવી ,
ઓરેવા કંપનીને પુલનો કોન્ટ્રાક્ટ સોંપવામાં તત્કાલિન કલેક્ટરની ભૂમિકાની તપાસ કરવાની માંગ કરતી મોરબી બ્રિજ તૂટી પડવાના કેસના એક પીડિત દ્વારા…
Read More » -
આટકોટ ડી. બીં. કન્યા છાત્રાલયની મહિલા રેક્ટર સાથે સામુહિક દુષ્કર્મ ઘટનામાં : પીડિતાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે
રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલ ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે રેપનો બનાવ સામે…
Read More » -
ગુજરાત એસટી નિગમ અને રેલવે દ્વારા મુસાફરો સગવડતા માટે એકસ્ટ્રા બસો અને ટ્રેનોનું આયોજન ,
દિવાળીના તહેવારને લઈ ગુજરાત એસટી નિગમ અને રેલવે દ્વારા મુસાફરો સગવડતા માટે એકસ્ટ્રા બસો અને ટ્રેનોનું આયોજન કરાયું છે. વાસ્તવમાં…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચૂકવણું કરવામાં આવશે
આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મોટો હિતલક્ષી નિર્ણય લીધો છે. આ વખતે રાજ્ય સરકારના કર્મચારીઓને પગાર અને પેન્શનની…
Read More » -
વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે ફરી એકવખત આ બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે ,
કેન્દ્રીય ચૂંટણીપંચે ગઈકાલે (15 ઓક્ટોબર) ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીની પણ જાહેરાત કરી હતી, ત્યારે…
Read More » -
જુનાગઢમાં આવેલું સાસણગીર એશિયાટીક ચાર મહિના બાદ ફરીથી સિંહ દર્શન શરૂ થયુ છે ,
ગુજરાતમાં આજથી ફરી એકવાર સિંહ દર્શનની શરૂઆત થઇ રહી છે. ગુજરાત અને દેશભરના પ્રવાસીઓ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા…
Read More » -
ગુજરાત સહિત દેશભરમાં ભાજપની સદસ્યતા ઝુંબેશમાં બે કરોડ નવા સભ્યો બનાવવાની ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં ફકત 95 લાખ જ સભ્યો બનતા સભ્ય નોંધણી ઝુંબેશની સમય મર્યાદા વધારવામાં આવે તેવી શક્યતા છે.
ગુજરાત સહિત દેશભરમાં ભાજપની સદસ્યતા ઝુંબેશમાં 15 ઓક્ટોબરની ડેડલાઇન હવે 24 કલાક જ આગળ છે તે સમયે ગુજરાતમાં બે કરોડ…
Read More » -
વડોદરાના ભાયલીમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો : જેમાં દુષ્કર્મ આચરનાર આરોપીઓના DNA મેચ થયા,
નવરાત્રિમાં વડોદરાના ભાયલી ખાતે સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જેના 48 કલાક બાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.…
Read More » -
જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ શુક્રવારે તેમના વારસદારની જાહેરાત કરી હતી. તેણે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને તેના વારસદાર તરીકે પસંદ કર્યા.
જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ શુક્રવારે તેમના વારસદારની જાહેરાત કરી. તેણે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને તેના વારસદાર તરીકે…
Read More »