ગુજરાત
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.
ખેડૂત ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં 6 એપ્રિલ 1995થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે , રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના શાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા , 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના શાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર…
Read More » -
ગુજરાતમાં અપરાધીની મિલ્કત પર બુલડોઝર ચલાવવા સામે સુપ્રીમ કોર્ટની રોક ,
દેશમાં બુલડોઝર પોલીટીકસ અંગે સર્જાયેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી રોકવા આદેશ આપતા કહ્યું કે, ફકત કોઇ અપરાધમાં…
Read More » -
અમદાવાદ-ભુજ વચ્ચે 16 સપ્ટેમ્બરથી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ થઇ જશે. 334 કિલોમીટરની રૂટની આ ટ્રેનમાં ઈકોનોમી ક્લાસમાં રૂપિયા 1052 અને પ્રીમિયમ ક્લાસમાં રૂપિયા 1869નું ભાડું રહે તેવી સંભાવના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશની આ પ્રથમ વંદે મેટ્રો ટ્રેન છે. અમદાવાદથી આ ટ્રેન સાંજે 5:30ના રવાના થઇને સાંજે 5:40ના સાબરમતી,…
Read More » -
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું થશે નવીનીકરણ , આ કામગીરીને લઈને કાલુપુરથી સારંગપુર વચ્ચેનો રસ્તો 3 વર્ષ માટે બંધ કરાયો છે
અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ થવાનું છે. ત્યારે આ કામગીરીને લઈને કાલુપુરથી સારંગપુર વચ્ચેનો રસ્તો 3 વર્ષ માટે બંધ કરાયો…
Read More » -
ઓનલાઈન છેતરપીંડીના કિસ્સામાં ગુજરાતમાં દર મહિને 10,000 થી વધુ લોકો ફ્રોડનો ભોગ બની રહ્યા છે ,
છેતરપિંડીના પાંચ કલાકમાં ફરિયાદ થાય તો રિકવરીની શકયતા વધુ , ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સાયબર ફ્રોડના 93066 કેસ: 208 કરોડ…
Read More » -
ગુજરાત સરકારે આજે વડોદરામાં આવેલા પૂરને લઇને મોટી જાહેરાત કરી છે , જાહેરાત પ્રમાણે લારી-રેકડી ધારકોને ઉચક 5 હજારની રોકડ સહાય મળશે. નાના કેબિન ધારકોને 20 હજાર સુધીની રોકડ સહાય મળશે
રાજ્યમાં આ વર્ષે અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ અને પૂરથી વડોદરા શહેર પ્રભાવિત થયુ છે.…
Read More » -
કચ્છ જીલ્લાનાં લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસને લઈને ક્ચ્છ જીલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય દર્દીઓના સેમ્પલ પુન: લેબોરેટરીમાંવિભાગની તૈયારીઓ ,v
કચ્છ જીલ્લાનાં લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસને લઈને ક્ચ્છ જીલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગની તૈયારીઓ અંગે આરોગ્ય મંત્રી…
Read More » -
આજથી ગુજરાતના બનાસકાંઠામાં અંબાજી ખાતે ભાદરવી પૂનમનો પ્રારંભ થઈ રહ્યો છે , આ વર્ષે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન ઓજનારા મેળામાં લાખો યાત્રાળુઓ પહોંચશે.
ગુજરાતના બનાસકાંઠામાં નવા અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. ત્યારે આજથી અંબાજીમાં ભાદરવી…
Read More » -
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એ આદેશ આપ્યો છે કે , બિલ્ડરે બ્રોશરમાં આપેલા વાયદા મુજબ સુવિધા ફરજિયાત આપવી જ પડે, પાછળથી ફેરફાર કરી શકે નહિ ,
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GUJRERA) એ એક બિલ્ડરને વડોદરામાં આવેલી સોસાયટીમાં સ્વિમિંગ પૂલ, વોલીબોલ કોર્ટ, જિમ્નેશિયમ, વિશાળ લેન્ડસ્કેપ ગાર્ડન,…
Read More »