ગુજરાત
-
ભરૂચ મનરેગા કૌભાંડમાં સાંસદ મનસુખ વસાવાનો મોટો ધડાકો: “વિપક્ષના નેતાઓએ પણ લીધા છે રૂપિયા ,
ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા મનરેગા કૌભાંડની તપાસ વચ્ચે આજે સાંસદ મનસુખ વસાવાએ એક મોટો અને સનસનાટીભર્યો ખુલાસો કરતા ભારે રાજકીય…
Read More » -
7 જુલાઈથી અમદાવાદમાં શરૂ થશે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ; 2 હજાર અરજદારની કામગીરીની ક્ષમતા ,
મીઠાખળી જુના પાસપોર્ટ સેન્ટરમાં રોજના 800 અરજદારના પાસપોર્ટ ડોકયુમેન્ટ સબમિટ થાય છે. પણ અહીં જગ્યા વધારે ન હોવાને કારણે લોકોને…
Read More » -
આસારામ બાપુને આરોગ્યના આધાર ઉપર એક મહિનાના જામીન લંબાવાનો આદેશ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
સુરતની યુવતી સાથેના કથિત દુષ્કર્મ કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આરોપી આસારામ બાપુને આરોગ્યના આધાર ઉપર એક મહિનાના જામીન…
Read More » -
હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ,
હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ-…
Read More » -
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મુશળધાર વરસાદને કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. બનાસકાંઠામાં તો જાણે આકાશમાંથી આફત વરસી હોય તેમ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. બનાસકાંઠા ઉપરંત…
Read More » -
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે.વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળાઓમાં રજા જાહેર
જરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, ગત…
Read More » -
અમદાવાદ વિમાની દુર્ઘટના અંગે પ્રથમ તારણ ; વિમાનના બંને એન્જીન એકસાથે નિષ્ફળ ગયા ! પાયલોટે તમામ સિસ્ટમ રીપીટ કરી હતી ,
વિશ્વની સૌથી ભીષણ વિમાની દુર્ઘટનામાં સ્થાન મેળવનાર અમદાવાદની એર ઇન્ડિયાની ફલાઇટ જે 242 મુસાફરો સાથે રવાના થયાના થોડી જ મીનીટોમાં…
Read More » -
તારંગા હીલથી અંબાજી થઇને આબુ રોડ સુધીની 116.65 કિલોમીટરની નવી રેલવે લાઇન કેજે ગુજરાતની સૌથી લાંબી ટનલ થશે ,
તારંગા હીલથી અંબાજી થઇને આબુ રોડ સુધીની 116.65 કિલોમીટરની નવી રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે. પહાડો અને જંગલો વચ્ચેથી…
Read More » -
રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલિન TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો ઈડી એ RMC પાસે ગુનો નોંધવા માંગી મંજૂરી ,
રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલિન TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. ઈડીએ મનસુખ સાગઠિયા સામે ગુનો નોંધવા માટે મહાનગરપાલિકા…
Read More » -
ગુજરાતમાં 40 હજાર શિક્ષક-38 હજાર ઓરડાની અછત, છતાં પ્રવેશોત્સવના નામે સરકારનું માત્ર ‘માર્કેટિંગ’
નવા સત્રનો પ્રારંભ થતાં જ સરકારી શળાઓમાં જોરશોરથી પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. મુખ્યમંત્રીથી માંડીને કેબિનેટ મંત્રી, IAS, IPS અધિકારીઓ પણ…
Read More »