ગુજરાત
-
રાજકોટમાં વ્યાજની સંપૂર્ણ રકમ મળી ગયા બાદ પણ ઉઘરાણી કરતા વ્યાજખોરોએ માસીની નજર સામે જ 13 વર્ષની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના
ગુજરાતમાં વ્યાજખોરો ફરી બેફામ બન્યા છે. રાજકોટમાં વ્યાજની સંપૂર્ણ રકમ મળી ગયા બાદ પણ ઉઘરાણી કરતા વ્યાજખોરોએ માસીની નજર સામે…
Read More » -
નમકીન ક્ષેત્રની ટોચની કંપનીઓમાં સ્થાન હાંસલ કરનારી રાજકોટની બાલાજી વેફર્સે 5000 કરોડનું ટર્નઓવર હાંસલ કરવાની સિદ્ધિ મેળવી છે
ચાર દાયકા પુર્વે થિયેટરમાં નાસ્તા સપ્લાયરમાંથી દેશભરમાં નમકીન ક્ષેત્રની ટોચની કંપનીઓમાં સ્થાન હાંસલ કરનારી રાજકોટની બાલાજી વેફર્સે 5000 કરોડનું ટર્નઓવર…
Read More » -
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આજથી બે દિવસની ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આજથી બે દિવસની ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી તેમના પ્રવાસના…
Read More » -
ડિસેમ્બર સર્જાશે ચોમાસા જેવો માહોલ 1થી 5 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી ,
ગયા રવિવારના વિનાશક માવઠાથી રાજ્યના ખેડૂતોની હજુ કળ વળી નથી. સમગ્ર ગુજરાતમાં રવિ પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેતરોમાં જમાં…
Read More » -
ખેડામાં સીરપ કાંડ બાદ રાજ્યની પોલીસ સફાળી જાગી હતી. રાજ્યના અનેક શહેરોમાં પોલીસ દ્ધારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં મહેસાણા થી નશીલી સીરપનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો .
ખેડામાં સીરપ કાંડ બાદ રાજ્યની પોલીસ સફાળી જાગી હતી. રાજ્યના અનેક શહેરોમાં પોલીસ દ્ધારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણામાંથી…
Read More » -
સુરત સચિન GIDCની એથર કંપનીમાં લાગી હતી આગ , કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન મળ્યા મૃતદેહ
સુરતમાં સચિન GIDCની એથર કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે એથર કંપનીમાં લાગેલા આગ બાદ…
Read More » -
ખેડા જિલ્લામાં બે દિવસમાં પાંચ વ્યકિતના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ હતી
ખેડા જિલ્લામાં બે દિવસમાં પાંચ વ્યકિતના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ હતી. મળતી જાણકારી અનુસાર, નડિયાદના બિલોદરા ગામમાં બે દિવસમાં…
Read More » -
ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સ્ટેજ પરથી સી.આર પાટીલે કહ્યું કે, તમે ભલે 65 હજાર મતે જીત્યા પણ એ તમારી નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાકાતથી જીત્યા છો
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મંગળવારે સુરેન્દ્રનગરમાં પણ ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.…
Read More » -
કમોસમી વરસાદને લઇને ખેડૂતોને થયેલા નુકસાન મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી , કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે SDRFના ધોરણ પ્રમાણે પર હેક્ટરદીઠ સહાય ચૂકવવામાં આવશે
કમોસમી વરસાદને લઇને ખેડૂતોને થયેલા નુકસાન મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે SDRFના ધોરણ…
Read More » -
જૂનાગઢમાં દીપડાનો આતંક વધી ગયો છે. જૂનાગઢમાં આજે ફરી દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. જેને લઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે
જૂનાગઢમાં દીપડાનો આતંક વધી ગયો છે. જૂનાગઢમાં આજે ફરી દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. જેને લઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો…
Read More »