ગુજરાત
-
નકલી PMO ઓફિસર બાદ હવે સુરતથી નકલી PSI ઝડપાયો, સંખ્યાબંધ વાહનચાલકોને બનાવટી મેમો આપી રૂપિયા કર્યા ઘરભેગા
નકલી PMO, નકલી CMO અધિકારી બાદ હવે નકલી IPS અધિકારી ઝડપાતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં…
Read More » -
યુવા વયે હૃદયરોગ તંબાકુના વ્યસન અને અસંતુલીત લાઈફ સ્ટાઈલ જવાબદાર
ગુજરાત અને દેશમાં કોરોના કાળ બાદ હૃદયરોગના હુમલા અથવા તો કહો કે કાર્ડીયાક એરેસ્ટથી ફકત થોડી સેકન્ડમાંજ જે રીતે મૃત્યુ…
Read More » -
હવે ED ગુજરાતમાં ત્રાટકયુ કચ્છ નવસારી અમદાવાદમાં દરોડા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી માંડીને વિધાનસભા ચુંટણી ધરાવતા રાજસ્થાન જેવા રાજયોના નેતાઓ પર તવાઈ ઉતારી રહેલી ડીરેકટોરેટ ઓફ ઈન્ટેલીજન્સ (ઈડી)ની…
Read More » -
હિરાસર ગ્રીન ફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બેરોજગાર યુવા વર્ગનો મેળાવડો
રાજકોટ નજીક હીરાસર પાસે નવું ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયા બાદ એર લાઈન્સ કંપનીઓએ હવાઈ સેવાના વ્યાપ વધારવા સાથે મેનેજમેન્ટ…
Read More » -
બાઇકર્સ અને તોફાની વોટસએપ ગ્રુપ ચલાવનારા તત્વો સામે પોલીસ ફરિયાદ સરકારી જમીન પરથી કલેકટર ઢોરવાડા દુર કરાવશે
મનપામાં ગઇકાલે કલેકટર, કોર્પોરેશન, પોલીસ, આરટીઓ, પશુ પાલન વિભાગના પ્રતિનિધિઓની મળેલી મીટીંગ બાદ આજે રાત્રેથી જ સઘન ઢોર પકકડ ઝુંબેશ…
Read More » -
ચૂંટણી પહેલા આપમાં ડખો, ગુજરાતના બે નેતાને પાર્ટીમાંથી કરાયા સસ્પેન્ડ, જાણો કારણ
ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાના પક્ષને લગતા કામોને વધુ સરળ બનાવવા માટે કમર કરી રહ્યાં છે. લોકસભા ચૂંટણી પહેલા…
Read More » -
રાજ્યના અનેક શહેરમાં રન ફોર યુનિટી, લોકોએ દોડમાં ભાગ લઈ એકતાનો સંદેશ આપ્યો
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને લઈ આજે રાજ્યના અનેક શહેરોમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે…
Read More » -
ગુજરાતમાં એક જ દિવસમાં હાર્ટએટેકથી 8 લોકોના મોત
રાજકોટ સહિત ગુજરાતમાં હાર્ટએટેકથી મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થયો જ છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ 8 લોકોએ હૃદયરોગના હુમલાથી…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે યોજાનારી એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહેશે. પીએમ વર્ચ્યુઅલી એકતા નગર અને અમદાવાદ વચ્ચે સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે
સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પીએમ મોદીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશને એકતાના શપથ લેવડાવ્યા હતા.…
Read More » -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણ પલટા યુકલ્યાણપુર પંથકમાં કમોસમી માવઠું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઝાંકળ અને ગરમી-ઠંડીના મિશ્ર માહોલ વચ્ચે આજરોજ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા…
Read More »