ગુજરાત
-
PM મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે, 5950 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની આપશે ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ 5,950 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ…
Read More » -
તહેવારોમાં મોંઘવારી સામે સરકાર એકશનમાં: ઘઉં-ડુંગળીની સપ્લાય વધારશે
તહેવારોમાં ઘઉં, ડૂંગળી સહીતની ખાદ્યચીજોના ઉંચા ભાવ સામે કેન્દ્ર સરકાર એકશનમાં આવી છે. ભાવ નીચા લાવવાના ઉદેશ સાથે નિયમોમાં છુટછાટ…
Read More » -
શિક્ષણ વિભાગની મદદ લઇ પોલીસ ડ્રગ્સ પેડલરો પર ધોંસ બોલાવશે
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે બેઠકમાં કહ્યું, વિદ્યાર્થીઓ નશીલા પદાર્થના રવાડે ન ચડે તેની તકેદારી શિક્ષણ વિભાગે ખાસ લેવી જોઇએ. શહેરમાં…
Read More » -
અમદાવાદમાં દબાણ દૂર કરવાની ડ્રાઈવ દરમિયાન AMCના ઉચ્ચ અધિકારી પર જીવલેણ હુમલો કરવાની ઘટના બની
અમદાવાદમાં દબાણ દૂર કરવાની ડ્રાઈવ દરમિયાન AMCના ઉચ્ચ અધિકારી પર જીવલેણ હુમલો કરવાની ઘટના બની છે. બુધવારે સિવિલ નજીક દબાણો…
Read More » -
આજથી આંગણવાડીના કર્મચારીઓ હડતાળ પર, બે મહિનાથી નથી મળ્યો પગાર
આજથી રાજ્યના આંગણવાડીના કર્મચારીઓ અનિશ્વિત કાળ સુધી હડતાળ પર ઉતરશે. આંગણવાડી કર્મચારીઓની હડતાળને પગલે રાજ્યની 58 હજાર આંગણવાડીઓને અનિશ્ચિત સમય…
Read More » -
રાજકોટમાં ડેંગ્યુએ બે દિવસમાં બીજો ભોગ લીધો મનપા તંત્ર ઘોર નિંદ્રામાં
રાજકોટ શહેરમાં ઘણા વર્ષ બાદ ડેંગ્યુ સહિતના મચ્છરજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે બે દિવસમાં ડેંગ્યુએ બીજા શહેરીજનનો ભોગ લેતા…
Read More » -
અમદાવાદમાં હવામાં પ્રદુષણ વધ્યુ, એર ક્વૉલિટી ઇન્ડેક્સ 239 પૉઇન્ટે પહોંચ્યો
રાજ્યમાં સતત હવા પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે, રાજ્યના મોટા શહેરોમાં હવા પ્રદુષણના આંકડાઓ ચોંકાવનારા રહ્યાં છે, હવે આ લિસ્ટમાં…
Read More » -
પડમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર નેશનલ હાઇવે નંબર 58 પર રેલવે ઓવરબ્રિજના એપ્રોચનો બ્રિજ તુટીવાની ઘટનાની ગંભીર નોંધ લીધી છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર નેશનલ હાઇવે નંબર 58 પર રેલવે ઓવરબ્રિજના એપ્રોચનો બ્રિજ તુટી પડવાની ઘટનાની ગંભીર નોંધ લીધી છે.…
Read More » -
હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વાવાઝોડાના નામકરણ માટે અપનાવવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ હવે સર્જાઈ રહેલા વાવાઝોડાનું નામ ‘તેજ’ અપાયું છે.
હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વાવાઝોડાના નામકરણ માટે અપનાવવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ હવે સર્જાઈ રહેલા વાવાઝોડાનું નામ ‘તેજ’ અપાયું છે. ગુજરાત હવામાન…
Read More » -
ગુજરાતમાં નવરાત્રી પર ગરબાની ઉજવણી દરમિયાન છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોતના સમાચારે હલચલ મચાવી દીધી છે. સરકારને 500 એમ્બ્યુલન્સ કોલ આવ્યા છે.
આજકાલ હાર્ટ એટેક એક સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ જે ઉંમરે તેનું જોખમ વધી ગયું છે તે ખૂબ જ…
Read More »