ગુજરાત
-
રાજકોટમાં વધુ એક યુવાકનનો જીવ હાર્ટ એટેકેને કારણે ગયો છે. શહેરની ભાગોળે આવેલા નવાગામ આણંદપર ગામના વિપુલ રતિલાલ નામનાં 32 વર્ષના યુવાનનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે
નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો ગુજરાતમાં યથાવત છે. રાજકોટમાં વધુ એક યુવાકનનો જીવ હાર્ટ એટેકેને કારણે ગયો છે. શહેરની…
Read More » -
ગાંધીધામમાંથી બિનવારસી મળી આવ્યું 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ, પોલીસે ત્રણને કર્યા રાઉન્ડઅપ
ફરી એકવાર કચ્છ જિલ્લામાંથી મોટી માત્રમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડનું…
Read More » -
સરકાર દ્વારા ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં મોટી બેદરકારી સામે આવી છે, છોટા ઉદેપુરની સરકારી શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને અપાતા ભોજનમાં વપરાતા અનાજના ભોજનની ગુણવત્તા ખૂબ જ ખરાબ હોવાનું સામે આવી રહ્યું છે
સરકાર દ્વારા ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં મોટી બેદરકારી સામે આવી છે. શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને અપાતા ભોજનમાં વપરાતા અનાજના ભોજનની…
Read More » -
શક્તિપીઠ અંબાજી મંદિરમાં ફરી એકવાર ગરબા રમવાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો
શક્તિપીઠ અંબાજી મંદિરમાં ફરી એકવાર ગરબા રમવાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રી એક દિવસ પહેલા જ મંદિર ટ્રસ્ટ દ્વારા…
Read More » -
સુરેન્દ્રનગરમાં ST બસ ઉથલી પડતાં 40 મુસાફરો ઘાયલ, રાજકોટમાં હિટ એન્ડ રનમાં એક બાળકીનું મોત
ગઈ કાલે રવિવારે બપોરે રાજસ્થાનથી મુસાફરોને લઈ આવતી એક બસ રતનપુર બોર્ડર પાસે ટ્રક સાથે અથડાઈને ઉથલી પડી હતી. આ…
Read More » -
આજથી સાસણમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે, બુકિંગને લઇને શું આવ્યા સમાચાર
એશિયાટિક સિંહોનું આજથી વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. એટલે કે આજથી એટલે કે 16 ઓક્ટોબરના રોજ સાસણમાં પ્રવાસીઓ સિંહ દર્શન…
Read More » -
હવે દેશભરના વિદ્યાર્થીઓ માટે ‘વન નેશન વન ID’ પ્રોજેકટ: શૈક્ષણિક રેકોર્ડ સચવાશે
દેશભરમાં સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમાન-યુનિક ઓળખ નંબર- કાર્ડ આપવાનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેન્દ્રીય…
Read More » -
નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ
આજથી બે દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના લીધે ઉત્તર…
Read More » -
સતત વધતા સિંગતેલના ભાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે, સિંગતેલના એક ડબ્બામાં રૂપિયા 20નો ઘટાડો થતાં હવે ડબ્બો 2910 રૂપિયામાં મળશે
રાજ્યમાં કુદકેને ભૂસકે વધી રહેલ કાળઝાળ મોંઘવારી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને…
Read More » -
દિલ માંગે મોર! નવરાત્રીમાં મનપાના આરોગ્ય કેન્દ્રો રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
આગામી રવિવારથી નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આટલા વર્ષોમાં પ્રથમ વખત ખેલૈયાઓના હૃદય સહિતના આરોગ્યની ચિંતા માટે રાજયફ…
Read More »