ગુજરાત
-
ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદી વિઘ્નની શકયતા 14 થી 16 અમદાવાદ-ઉત્તરગુજરાતમાં વરસાદ થશે
નવરાત્રીના પર્વ આડે હવે માત્ર બેથી ત્રણ દિવસજ બાકી છે ત્યારે ખાસ કરીને અમદાવાદ અને ઉત્તરગુજરાતના અમૂક ભાગોમાં છુટોછવાયો હળવો…
Read More » -
ગુજરાત માં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ, 3 વિષયમાં નાપાસ થશો તો પણ પુરક પરીક્ષા
રાજ્યમાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પના…
Read More » -
ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધથી સુરતના હીરા વેપારને મોટો ફટકો, કરોડોના બિઝનેસને અસર
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સુરતના હીરો ઉદ્યોગ પર પડી રહી છે. ગાઝાપટ્ટીમાં શરૂ થયેલા યુદ્ધના કારણે…
Read More » -
નવરાત્રીમાં વરસાદનું વિધ્ન, હવામાન વિભાગની આગાહી IND vs PAK મેચની પણ મજા બગાડશે
આગામી રવિવારથી ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રી પર ગરબા રમવા માટે ખેલૈયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.…
Read More » -
અમદાવાદ માં નકલી ટિકિટ વેચતા ચાર લબરમુછીયાઓને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધા
14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચની ટિકિટનું…
Read More » -
14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે ત્યારે મેચ પહેલા જ આમ આદમી પાર્ટીએ વિરોધનો વંટોળ શરૂ કર્યો છે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. આ હાઈ પ્રોફાઈલ મેચને…
Read More » -
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ક્રિકેટ સ્ટેડીયમ પહોંચ્યા ભારત-પાકિસ્તાન મેચની સુરક્ષાની સમીક્ષા
ક્રિકેટ જગતના સૌથી કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રમાનારા એકદિવસીય મેચ માટે તૈયારીઓની સાથોસાથ સુરક્ષાનો એકશન પ્લાન ઘડી…
Read More » -
PM મોદી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બોમ્બથી હુમલાની ધમકી, 500 કરોડ રૂપિયાની ખંડણી માંગી
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.…
Read More » -
ભારત-પાક મેચ માટે ખાસ વંદેભારત ટ્રેન દોડાવાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે તા.14 ઓકટોબરના અમદાવાદમાં રમાનાર વર્લ્ડકપ મેચનો જબરો ઉન્માદ છે અને દેશભરમાંથી આ માટે પ્રેક્ષકો અમદાવાદ આવશે…
Read More » -
ગુજરાતમાં વધુ એક મોટું અક્ષરધામ બનવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં સ્વામિનારાયણ BAPS સંસ્થા દ્વારા રાજ્યનું સૌથી મોટું અક્ષરધામ મંદિર નડિયાદમાં બનાવવામાં આવશે
ગુજરાતમાં વધુ એક મોટું અક્ષરધામ બનવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં સ્વામિનારાયણ BAPS સંસ્થા દ્વારા રાજ્યનું સૌથી મોટું અક્ષરધામ મંદિર…
Read More »