ગુજરાત
-
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 19 સપ્ટેમ્બરે એટલે કે, આજે બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડશે, ભારે વરસાદને પગલે બનાસકાંઠાની નદીઓમાં પૂરની સ્થિતી સર્જાશે
આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની…
Read More » -
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતના…
Read More » -
ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયકમાં યુનિવર્સિટીઓની સત્તા, ભરતી સહીતની બાબતોના નિયમો ઘડાયા છે
ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક રજૂ થયું છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ ગૃહમાં આ…
Read More » -
2024 વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની તૈયારીઓ તેજ, ગુજરાતનું વૌશ્વિક સ્તરે પ્રમોશન કરવા રાજ્યના ઉદ્યોગ વિભાગે 6 IAS અધિકારીઓને સોંપી મહત્વની જવાબદારી.
ગાંધીનગર ખાતે આવતા વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. જેના કારણે અત્યારથી જ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી…
Read More » -
5 દેશોમાં NIPAHની દહેશત, અત્યાર સુધી નથી બની વેક્સિન, જાણો કેમ કોરોનાથી પણ ખતરનાક છે આ વાયરસ
કેરળના કોઝિકોડ જિલ્લામાં ફરીથી નિપાહ વાયરસ (NIV)ના કેસ સામે આવ્યા બાદ હાઈ એલર્ટ છે. અહીં નિપાહ વાયરસના ચેપને કારણે બે…
Read More » -
ખેડાના ઠાસરામાં નૂંહ જેવો બનાવ, હિંદુઓની ધાર્મિક યાત્રા પર પથ્થરમારો: મદરેસામાંથી પથ્થરો ફેંકાયા હોવાનો આરોપ
ખેડા જિલ્લાના ઠાસરામાં હિંદુઓના પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે નીકળેલી ભગવાન શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હોવાનો મામલો સામે આવ્યો…
Read More » -
આ મામલે ગુજરાતમાં ફરી આંદોલન કરવાની PAASની ચિમકી, પનારાએ કહ્યું, ભાજપમાં ગયા બાદ હાર્દિકની બોલતી બંધ થઈ ગઈ
પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. પાટીદાર અગ્રણી કિરીટભાઈ પટેલના મૃત્યુ બાદ કાર્યવાહી કરવાના મુદ્દે ઉત્તર…
Read More » -
નવરાત્રી-દિવાળીનાં તહેવારો પૂર્વે આવકવેરા વિભાગ ફરી એક વખત ત્રાટકયુ છે અને સુરત-રાજકોટમાં 30 જેટલા સ્થળોએ સામુહીક દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખળભળાટ સર્જાયો છે
નવરાત્રી-દિવાળીનાં તહેવારો પૂર્વે આવકવેરા વિભાગ ફરી એક વખત ત્રાટકયુ છે અને સુરત-રાજકોટમાં 30 જેટલા સ્થળોએ સામુહીક દરોડા કાર્યવાહી હાથ ધરવામાં…
Read More » -
નવરાત્રી-દિવાળી તહેવારો પૂર્વે રાજકોટને ભેટ લાંબા અંતરની છ વધુ ટ્રેનો મળી
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ ખાતે તાજેતરમાં નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થતા દેશના અનેક મેટ્રો શહેરને જોડતી હવાઈ સેવા કાર્યરત છે…
Read More » -
આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે અને આયુષ્યમાન ભવઃ એપ્લિકેશન પણ લોન્ચ કરશે.
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થશે, આજથી ગુજરાત વિધાનસભાના ચાર દિવસીય ટૂંકા સત્રનો પ્રારંભ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઈ-વિધાનસભાનું…
Read More »