જાણવા જેવું
-
અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો જબરદસ્તીથી મહિલાના કપડાં ઉતારવા પણ બળાત્કારનો પ્રયાસ ,
અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ કેસમાં સ્પષ્ટતા કરી છે કે કોઇ મહિલાના કપડાં બળજબરીપૂર્વક ઉતારવા અને…
Read More » -
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આગામી 48 કલાકમાં જ મોટી જાહેરાત થઈ શકે છે.
ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરારને આગામી 48 કલાકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. વોશિંગ્ટનમાં બંને દેશો વચ્ચે…
Read More » -
કેદારનાથ યાત્રાના માર્ગ પર ફરી ભૂસ્ખલનની ઘટના, 50થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા ,
કેદારનાથ યાત્રા સોનપ્રયાગના મુંકટિયા સ્લાઇડિંગ ઝોનમાં ભૂસ્ખલનને કારણે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી…
Read More » -
બિઝનેસ લોન પર મોટી રાહત, RBI એ કહ્યું – વ્યક્તિઓ અને નાના ઉદ્યોગો પાસેથી પ્રિ-પેમેન્ટ ચાર્જ વસૂલવામાં આવશે નહીં
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બુધવારે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓને એક મોટો નિર્દેશ આપ્યો છે. RBI એ કહ્યું કે,…
Read More » -
ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામા દ્વારા પીએમ મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ થી સન્માનિત કરવામાં આવ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા, જે પશ્ચિમ આફ્રિકન દેશની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. અક્રાના કોટોકા…
Read More » -
આજથી અમરનાથ યાત્રાનો આરંભ ; પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો રવાના થઈ ગયો છે.
ગુરુવારે સવારે અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો રવાના થઈ ગયો છે.…
Read More » -
મુરાદાબાદ ડિવિઝનની 75 બોગસ કંપનીઓએ લગભગ 200 કરોડ રૂપિયાનો GST ચોરી કર્યો છે. આ કંપનીઓએ 1200 કરોડ રૂપિયાનું ટર્નઓવર દર્શાવ્યું છે.
મુરાદાબાદ ડિવિઝનની 75 બોગસ કંપનીઓએ લગભગ 200 કરોડ રૂપિયાનો GST ચોરી કર્યો છે. આ કંપનીઓએ 1200 કરોડ રૂપિયાનું ટર્નઓવર દર્શાવ્યું…
Read More » -
બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાને 6 મહિનાની જેલની સજા, આ કેસમાં કોર્ટે ઠેરવ્યા દોષી ,
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. કોર્ટે તેમને અવમાનના કેસમાં દોષિત ઠેરવ્યા છે. બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સ…
Read More » -
મધ્યમ વર્ગના વપરાશના ટુથપેસ્ટથી લઈ હેરઓઈલ સસ્તુ થશે; GST માં અર્ધા લાખ કરોડની રાહત આપશે ,
ચાલુ મહિનામાં જ મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં નિર્ણય : 12%ના સ્લેબની સામાન્ય લોકોના વપરાશની તમામ ચીજોને 0 અથવા 5%માં લઈ…
Read More » -
સોનું-ચાંદી ફરી સસ્તું થયું ; 999 શુદ્ધતાવાળું 24 કેરેટ સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો ,
ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર આજે એટલે…
Read More »