જાણવા જેવું
-
ખેડૂતો માટે વ્યાજ માફી યથાવત રાખવા અંગે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો. ખેડૂતોને સસ્તા વ્યાજે મળશે લોન, ખરીફ પાકની MSPમાં વધારો
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકનો નિર્ણય: બુધવારે (28 મે, 2025) મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે…
Read More » -
‘પાકિસ્તાન ફફડી ઉઠયું’ : ઓપરેશન સિંદુર પાર્ટ – 2 ! કાલે ગુજરાત સહિતના ચાર રાજયોમાં મોકડ્રીલ
પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદુર બાદની ફરી એક મોટી કાર્યવાહીના સંકેત છે. એક તરફ આજે પાટનગર દિલ્હીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના…
Read More » -
હાઈવે પર સેકસકાંડ : ભાજપ નેતાનો વીડીયો હાઈવે ઓથોરીટીના કર્મચારીએ વાયરલ કર્યો હતો ,
મધ્યપ્રદેશના મંદસૌરના ભાજપ નેતાના હાઈવે પર સેક્સકાંડ વીડિયોએ સોશિયલ મીડિયા પર જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ ભાજપમાં પણ ખળભળાટ મચાવ્યો હતો.…
Read More » -
સિંગાપોર, હોંગકોંગ, ભારત સહિતના દેશોમાં કોરોનાએ ઉથલો માર્યો છે ત્યારે અમેરિકામાં પણ કોરોનાનો કહેર : દર સપ્તાહે 350 લોકોના મોત ,
સિંગાપોર, હોંગકોંગ, ભારત સહિતના દેશોમાં કોરોનાએ ઉથલો માર્યો છે ત્યારે અમેરિકામાં પણ આ મહામારી ચિંતાજનક રીતે વકરી છે અને દર…
Read More » -
ગુજરાતમાં હોમલોન લેનારાની સંખ્યામાં ઘટાડાની સાથોસાથ બેંકોમાં ડિપોઝીટ – વૃદ્ધિદર માત્ર 6.7 ટકા : છ વર્ષના નીચલા સ્તરે ,
ગુજરાતમાં હોમલોન લેનારાની સંખ્યામાં ઘટાડાની સાથોસાથ બેંકોમાં મુકાતી થાપણનો વૃદ્ધિદર પણ ધીમો પડયો છે. ઈન્વેસ્ટરો રોકાણના અન્ય વિકલ્પો તરફ આકર્ષિત…
Read More » -
અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી ,
મેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો માટે આ એક મોટો ફટકો છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 22 મેના રોજ ‘વન બિગ,…
Read More » -
સિંગાપોરમાં કોવિડ-19ના કેસોમાં 28 ટકાનો વધારો થયો છે. પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે
રી એકવાર ડરાવવા લાગ્યો છે. એવું લાગે છે કે થોડી રાહત પછી વાયરસ ફરીથી ફેલાવા લાગ્યો છે. એશિયાના ઘણા દેશોમાં…
Read More » -
અત્યાર સુધી વર્ષમાં રિટર્ન ફાઈલ કરવાની મંજુરી હતી હવે કરદાતા 4 વર્ષ સુધી ફાઈલ કરી શકશે અપડેટેડ આઈટી રિટર્ન
ઈન્કમટેકસ વિભાગ આઈટીઆર-યુને નોટિફાઈ કરી દીધો છે, તેનાથી કરદાતા કોઈ એસેસમેન્ટ યર માટે અપડેટેડ રિટર્ન એ વર્ષના અંતને લઈને 4…
Read More » -
રાજકોટમાં આરોપીઓની ગેરકાયદેસર બાંધકામનું ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે.. 38 આરોપીઓના 38 ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા
રાજકોટમાં આરોપીઓની ગેરકાયદેસર બાંધકામનું ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે.. 38 આરોપીઓના 38 ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા છે. મર્ડર, ચોરી, લૂંટ…
Read More » -
હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને લઈને અનેક ચોંકાવનારા ખુલાસા : જ્યોતિને અહીં એક ખાસ મિશન પાર પાડવાનું હતું, પરંતુ તે દરમિયાન પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર શરૂ થયું હતું ,
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો હતો જેમાં 27 લોકોના મોત થયા હતા. ત્યારે હવે પહેલગામ હુમલા અને જ્યોતિ મલ્હોત્રાને…
Read More »