જાણવા જેવું
-
ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ, વિશ્વના 150થી વધુ દેશોમાંથી હજારો લોકોએ કરાવી નોંધણી
હિમાચલ પ્રદેશમાં સ્થિત કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી ધામ સિવાય હેમકુંડ સાહેબની યાત્રા માટે પૂરી દુનિયામાં ઉત્સાહ છે. પર્યટન વિભાગે ચારધામની…
Read More » -
ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમણે ભારત અને પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો તેઓ તણાવ ન અટકાવે તો અમેરિકા તેમના સાથે વેપાર બંધ કરી દેશે.
ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો…
Read More » -
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશોનું મોટું નિવેદન, પહલગામ આતંકી હુમલાને પણ વખોડ્યું
પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરતા ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ પરિસ્થિતિ નાજુક છે. એવામાં G-7 માં…
Read More » -
કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ફિરોઝપુરમાં એક પરિવાર ઈજાગ્રસ્ત ,
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 તારીખે કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા 26 લોકોના મોતનો બદલો લેવામાં આવ્યો છે.…
Read More » -
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અને રાજસ્થાન જયપુર સવાઈ માનસિંહ સ્ટેડિયમને ધમકી મળ્યા બાદ વધુ બે વેન્યુને ચોંકાવનારી ઈ-મેઈલ મળ્યા
ભારત પર કરેલ આંતકી હુમલાને પરિણામે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે. આ યુઘ્ધ દરમ્યાન IPL ટીમના હોમ…
Read More » -
ઈમરાનખાનની પાર્ટી સાંસદ શાહીદ અહેમદે મોદી સિંહ છે. શરીફને શિયાળ ગણાવ્યો ; સંસદમાં શરીફના આબરૂના ધજાગરા ,
‘ઓપરેશન સિંદુર’એકશનથી હાલ પાકિસ્તાન ભારતના હાથે ખોખરૂ થઈ રહ્યું છે. ત્યાં પાકિસ્તાનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફ પર અંદરથી માર પડી રહ્યો…
Read More » -
બે દિવસમાં ભારતીય સેનાએ પાકની હવા કાઢી “ભીખ માંગવાનું શરૂ” પાકિસ્તાને વિશ્વને કહ્યું અમને ભારે નુકશાન, લોન આપો
એપ્રિલના પહેલગામ આતંકી હુમલા બાદ 6-7 મેના રોજ ભારત દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકી ઠેકાણાઓ પર ભારે હુમલા…
Read More » -
ઓપરેશન સિંદૂરને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપી પહેલી પ્રતિક્રિયા ; આતંકવાદ સામેની દરેક કાર્યવાહીમાં સરકારની સાથે ઉભા છીએ ,
ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે કરવામાં આવેલી કાર્યવાહી પર કોંગ્રેસે મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ…
Read More » -
ગઇકાલથી જ સમગ્ર ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવી ગયો છે. સમગ્ર રાજયમાં કમોસમી વરસાદ અને ભારે તોફાનની સ્થિતિના કારણે વાતાવરણમાં થોડી ગરમીનું પ્રમાણ ઓછું થયું છે.
ગઇકાલથી જ સમગ્ર ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવી ગયો છે. સમગ્ર રાજયમાં કમોસમી વરસાદ અને ભારે તોફાનની સ્થિતિના કારણે વાતાવરણમાં…
Read More » -
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા ગમેત્યારે હુમલો થવાના ભય હેઠળ જીવી રહેલા પાકિસ્તાને ફરી એકવાર રશિયાની મદદ માગી
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા ગમેત્યારે હુમલો થવાના ભય હેઠળ જીવી રહેલા પાકિસ્તાને ફરી એકવાર રશિયાની મદદ માગી છે.…
Read More »