જાણવા જેવું
-
રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ છ મહિનામાં 25 ટન સોનું ખરીદીયું હતું.રિઝર્વ બેન્કનું કુલ ગોલ્ડ રિઝર્વ હવે 879.59 ટન થયું હતું, જે સપ્ટેમ્બર-2024ના અંતે 854.73 મેટ્રિક ટન હતું.
રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ છ મહિનામાં 25 ટન સોનું ખરીધું હતું. ઓક્ટોબરથી માર્ચના આ છ મહિનાના ગાળામાં સોનામાં…
Read More » -
અમરનાથ ગુફામાંથી 2025 ના બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી ; બરફથી બનેલું સ્વ-નિર્મિત શિવલિંગ લગભગ 7 ફૂટ ઊંચું દેખાય છે,
અમરનાથ યાત્રા 2025 3 જુલાઇથી શરૂ થવાની છે. આ તરફ હવે બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. અમરનાથ યાત્રા…
Read More » -
ભારત અને અમેરિકા વચ્ચે લગભગ 1100 કરોડ રૂપિયાની રક્ષા ડીલને મંજૂરી મળી છે. આ સૌદાથી ભારતને કેટલો ફાયદો થશે તે જાણીએ ,
યુએસએ ભારત અને પાકિસ્તાન સાથે પહેલગામ હુમલા પછી વાત કર્યા બાદ અમેરિકાએ ભારત સાથે એક મોટા લશ્કરી કરારને મંજૂરી આપી…
Read More » -
આયુષ્યમાન ‘ગુજરાત’! 70% લોકોને કેન્દ્રીય યોજનામાં આવરી લેવાયા અત્યાર સુધીમાં 2.26 કરોડથી વધુ આરોગ્યવરેકોર્ડએ સફળતાપૂર્વક ડિજિટલી આ સાથે, આ મિશન હેઠળ 17,800થી વધુ આરોગ્ય સુવિધાઓની નોંધણી પણ પૂર્ણ થઈ ગઈ છે.
આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) અંતર્ગત ગુજરાતે 4.77 કરોડથી વધુ એટલે કે 70 ટકા નાગરિકોની આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA)…
Read More » -
આજે, અક્ષય તૃતીયાના શુભ અવસર પર, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલશે અને આ સાથે ચારધામ યાત્રા શરૂ થશે.
આજે, અક્ષય તૃતીયાના શુભ અવસર પર, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલશે અને આ સાથે ચારધામ યાત્રા શરૂ થશે. બંને…
Read More » -
ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન-મધ્યપ્રદેશ સિવાયના રાજયોમાં આવતીકાલથી હવામાન પલ્ટો ,
દેશના અનેક ભાગોમાં સૂર્યકોપની સ્થિતિ પ્રવર્તી રહી છે. આવતીકાલથી ખાસ કરીને ઉતર ભારતના રાજયોમાં નવા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરે હવામાનપલ્ટો થશે.…
Read More » -
અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે ; સોનું આ તહેવાર પર અચાનક સસ્તું થઈ ગયું છે ,
22 કેરેટ સોનાનો ભાવ 93,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 20 કેરેટ સોનાનો ભાવ 85,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ…
Read More » -
નાઇજીરીયામાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ બે વાહનોમાં વિસ્ફોટ કર્યા. વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 26 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ભારત સહિત વિશ્વભરના ઘણા દેશો સતત આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યા છે. આ આતંકવાદી હુમલાઓમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે…
Read More » -
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલાં પગલાથી પાકિસ્તાનમાં દહેશતનું વાતાવરણ , પાકિસ્તાન આર્મીના ચીફ અસીમ મુનિરના પરિવારે દેશ છોડી દીધો છે ,
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલાં પગલાથી પાકિસ્તાનમાં દહેશતનું વાતાવરણ છે અને મોટા-મોટા નેતાઓના પરિવારો દેશ છોડીને ભાગી રહ્યા છે.…
Read More » -
કેદારનાથ ધામની યાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 28 એપ્રિલના રોજ બાબા કેદારનાથની ડોલી યાત્રા તેમના ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ માટે રવાના થશે ,
કેદારનાથ ધામની યાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 28 એપ્રિલના રોજ બાબા કેદારનાથની ડોલી યાત્રા તેમના ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ…
Read More »